1. Home
  2. Tag "foreign devotees"

અયોધ્યામાં શ્રદ્ધાળુઓ ખુલ્લા હાથે કરી રહ્યાં છે દાન, વિદેશી શ્રદ્ધાળુઓએ કર્યું 57 લાખનું દાન

લખનૌઃ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. રામલલાના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મહાકુંભ દરમિયાન, રામ મંદિરમાં દર્શન માટે આવનારા ભક્તોની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ દેખાઈ રહી છે. […]

મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ હાજરી આપશે

લખનૌઃ વિદેશ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારે વિદેશી પત્રકારોને 2025ના મહાકુંભ મેળાના અપાર આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ વિશે માહિતી આપી હતી, જેમાં 15 લાખ વિદેશી પ્રવાસીઓ સહિત 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભની ઉત્પત્તિ સમુદ્ર મંથનની પૌરાણિક ઘટના સાથે જોડાયેલી છે, જ્યારે અમૃતના ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code