1. Home
  2. Tag "Foreign Minister Melanie Joly"

વિવાદ બાદ કેનેડાના 41 રાજદ્વારીઓએ ભારત છોડયુ,વિદેશ મંત્રી મેલાની જોલીએ કરી પુષ્ટિ

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ઘર્ષણ શરૂ છે. આ દરમિયાન કેનેડાના વિદેશ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડાના મોટાભાગના રાજદ્વારીઓ ભારત છોડી દીધું છે.ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તિરાડ શરૂ થઈ હતી. જો કે, તેને વેગ મળ્યો જ્યારે કેનેડિયન પીએમએ નિજ્જરની હત્યા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code