વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઇક્વાડોરના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ઇક્વાડોરના વિદેશ મંત્રી ગેબ્રિએલા સોમરફેલ્ડ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વેપાર, કૃષિ અને ક્ષમતા નિર્માણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ઇક્વાડોરના વિદેશ અને માનવ ગતિશીલતા મંત્રી આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. તેમની મુલાકાતનો હેતુ ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો […]


