પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્નથી સન્માનિત કરાશે
નવી દિલ્હીઃ ભાજપાના સિનિયર નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણીને ફોન કરીને પોતાની ખુશી વ્યક્ત કરીને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.’ તેમણે કહ્યું, ‘મને જણાવતા ખૂબ જ […]


