‘PM મોદીએ શીખો માટે ઘણું કર્યું…’, પૂર્વ ખાલિસ્તાન સમર્થકના નેતાનું નિવેદન, પીએમ મોદીના કર્યા વખાણ
દિલ્હીઃ- ખાલસા દળ સંગઠનના સ્થાપક અને પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે પીએમ મોદીને લઈને કંઈક કહ્નુંયું છે તેમનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી શીખ સમુદાય માટે ખૂબ સન્માન ધરાવે છે અને તેમના લોકો માટે ઘણા કાર્યો કર્યા છે. યુકે સ્થિત શીખ […]