બાંગ્લાદેશની ભૂતપૂર્વ PM હસીનાનો મોટો ઘટસ્ફોટ, તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું
બાંગ્લાદેશ 5મી ઓગસ્ટની તારીખને એટલી સરળતાથી ભૂલી શકશે નહીં. તે સમયે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભારત જવું પડ્યું હતું. ત્યારથી અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હિંદુઓના ઘરો અને ધંધાકીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. હવે આ સમગ્ર મામલે પૂર્વ પીએમ શેખ હસીનાએ મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું […]