1. Home
  2. Tag "Fortnightly"

ગુજરાતમાં કલાયમેટ ચેન્જ અંગે ‘પંચામૃત’ યુવા જાગૃતિ પખવાડિયું તા. 17મીથી ઊજવાશે

ગાંધીનગરઃ રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી તા. 17 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અતિથિપદે પીડીઇયુ ગાંધીનગર ખાતેથી તા. 17મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ સમારોહમાં ક્લાઈમેટ ચેન્જ,  પર્યાવરણ અને વન મંત્રી  કિરીટસિંહ રાણા તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code