ફ્રી રાશન પર કેન્દ્રએ રાજ્યોને આપ્યા મોટા નિર્દેશ,લોકોને થશે આ ફાયદો
દિલ્હી: કેન્દ્ર સરકાર વતી,રાજ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજ લેવાનું ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ યોજના હવે કેન્દ્ર દ્વારા આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજના 31મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી. અહેવાલ મુજબ, ખાદ્ય મંત્રાલય દ્વારા FCIને આગામી આદેશો સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત […]