1. Home
  2. Tag "Free ration scheme"

જૂન 2024 સુધી લંબાવવામાં આવી શકે છે ‘મફત રાશન યોજના’,શું છે સરકારનો પ્લાન

દિલ્હી: મોદી સરકારે રક્ષાબંધન અને ઓણમના અવસર પર જનતાને મોટી રાહત આપી છે. સરકારે મંગળવારે ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કિંમતો તાત્કાલિક અસરથી લાગુ થશે. મોદી સરકારના આ નિર્ણયથી જનતા ઘણી ખુશ જોવા મળી રહી છે. તે જ સમયે, વિપક્ષ તેને ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છે.તે જ સમયે, ટૂંક સમયમાં […]

કેન્દ્રએ મફત રાશન યોજના વધુ ત્રણ મહિના લંબાવાતા ગુજરાતના 3 કરોડથી વધુ લોકોને લાભ મળશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે બુધવારે તહેવારોની આ સિઝનમાં લોકોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત રાશન યોજનાને અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. તેનાથી ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત […]

ગરીબોને રાહત – કેન્દ્ર સરકારે મફ્ત અનાજ વિતરણની યોજના ફરી ત્રણ મહિના માટે વધારી

કેન્દ્ર એ મફ્ત અનાજ વિતરણની યોજના વધારી 30 સપ્ટેમ્બરે આ યોજના પૂર્ણ થવાની હતી આ યોજનાથઈ ગરીબોને ઘણી રાહત મળશે દિલ્હીઃ-  દેશમાં કોરોના મહામારીમાં કેન્દ્રએ ગરિબી રેખા નીચે જીવી રહેલા પરિવારોને મફ્તમાં અનાજ આપવાની યોજના બનાવી હતી, જેમાં આવા પરિવારોને ઘઉં.ચોખા,તેલ ચણા,ચણાદાળ વગેરે જેવી મફ્તમાં અપાઈ હતી જો કે આ યોજના આ મહિનાની 30 તારીખથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code