1. Home
  2. Tag "Free"

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરવાનો છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો હતો. આ મિશન કુલ રૂ. 10,000 કરોડના ખર્ચે હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. પીએમએ ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 4,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ શુભારંભ કર્યો હતો. આ મિશનથી રાજ્યમાં શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર […]

પાલનપુરઃ નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે

અમદાવાદઃ પાલનપુર ખાતે ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનવાડીયા તથા ધારાસભ્યઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.   આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે પાલનપુર […]

ગુજરાતના તમામ 252 તાલુકામાં નિશુલ્ક ડાયાલિસીસ સુવિધા શરૂ કરાશેઃ સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ  રાજ્યમાં કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જીવાદોરી સમાન ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત હાલમાં 82 નિઃશુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ નવા 162 ડાયાલિસીસ કેન્દ્રો કાર્યાન્વિત કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યના તમામ 252 તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા આગામી સમયમાં […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને […]

પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારો 19મી જૂને થશે મુક્ત

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને આગામી 20મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણકારી મળતા માછીમાર પરિવારમાં ખુશી ફેલાઈ […]

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને PM મોદીની આગેવાનીમાં મુક્ત કરાવાશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ લોકોને ખુબ પસંદ આવી રહી છે અને કાશ્મીર અને કાશ્મીરી પંડિતો અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને તેને ઝડપથી પાકિસ્તાનના કજબામાં મુક્ત કરવીને […]

ગુજરાતમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક અપાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધતા જતા કેસથી સરકાર ચિંતિત બની છે. અને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે, તાજેતરમાં એફડીસીએ–ગુજરાત અને યુએસએફડીએ વચ્ચે માહિતી અને નોલેજના આદાનપ્રદાન માટે એફડીસીએ, ગુજરાત–યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમનું ગઠન થયું છે. આ ફોરમની મીટિંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂમોકોકલ વેકિસન અને સર્વાઈકલ કેન્સર વેકસીન જનતાને […]

પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને કરાશે મુક્ત

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર માછીમારી કરતા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન આવતીકાલે પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ લગભગ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા માછીમારો 14મી નવેમ્બરના રોજ વાધા બોર્ડર ઉપર પહોંચશે. […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ પ્રજાને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવાનો કોંગ્રેસનો વાયદો

લખનૌ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં રૂ. 10 લાખ સુધીની સારવાર મુફ્તમાં કરાવવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, કોરોના કાળમાં અને અત્યારે ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે સરકારના આરોગ્ય વિભાગની કામગીરી તમામે જોઈએ છે. સસ્તા અને સારી સારવાર […]

ઈંઘણના ભાવમાં થઈ રહેલો વધારો એ કોરોનાની મફતમાં અપાતી રસીની ભરપાઈ !

કેન્દ્રીય મંત્રીનું વિવાદીત નિવેદન અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, ભોપાલ, બેંગલુરુ, પટના, ચંડીગઢ, લખનૌ, નોઈડા અને અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. મુંબઈ અને ભોપાલમાં ડીઝલની કિંમત રૂ. 100ને પાર થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code