કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથ જી-23ની બેઠક મળશે
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચેય રાજ્યોમાં પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. ચૂંટણીમાં મળેલી હાર પર પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નારાજ નેતાઓ ફરીથી સક્રિય થયા છે અને […]