અંબાજીમાં ગબ્બર રોપવે મેઈન્ટેનન્સને લીધે કાલે સોમવારથી શનિવાર સુધી બંધ રહેશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે.અંબાજીમાં આવેલા ગબ્બરના દર્શનને લઈને ભક્તોમાં અનોખી આસ્થા રહેલી છે. અહીં પગપાળા અને રોપ-વે દ્વારા ભક્તો ગબ્બર પર માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે. પરંતુ રોપ-વેની મેઈન્ટેનન્સ કામ શરૂ કરવાનું હોવાથી આગામી 6 દિવસ માટે રોપ-વેની સેવા બંધ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]