આખરે ગણપતિ બાપ્પાની પૂજા દુર્વા વગર કેમ અધૂરી ગણાય છે? જાણો અર્પણ કરવાના કારણ અને નિયમો
                    ભગવાન ગણેશની પૂજામાં તેમને મનપસંદ મોદક અને દુર્વા ચઢાવવાથી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ભક્તોને તમામ પ્રકારની ખુશીઓ મળે છે. સાથે જ ભગવાન ગણેશની પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ભગવાન ગણેશને શા માટે દુર્વા ચઢાવવામાં આવે છે અને તેની પાછળની કથા અને નિયમો શું છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

