અંકલેશ્વર જીઆઈડીસીની ફેક્ટરીમાં ગેસ ગળતરઃ ગ્રામજનોને શ્વાસ અને આંખોમાં બળતરા
અમદાવાદઃ ભરૂચમાં અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કારખાનામાં ગેસ ગળતરથી અફરાતફરી સર્જાઇ હતી. લોકોને શ્વાસ લેવાની તકલીફ અને આંખમાં બળતરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર, પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની કંપનીમાં ગેસ ગળતરની ઘટના […]