અમદાવાદમા દાણીલીંબડામાં ફ્લેટ્સમાં આગ લાગતા બાળકીનું મોત, 8 જણાં દાઝ્યાં, 27ને રેસ્ક્યુ કરાયાં
અમદાવાદઃ શહેરના દાણીલીમડા ગામમાં પટેલ વાસ નજીક આવેલા ખ્વાજા ફ્લેટના ગ્રાઉન્ડફ્લોર પરના મીટરમાં ગુરૂવારે વહેલી સવારે આગ લાગી હતી. અને જોતજોતામાં આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને લીધે ફ્લેટ્સના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આગમાં 15 દિવસની બાળકી સહિત 9 લોકો દાઝી જતાં […]