ગીતાજીના આ શબ્દોને જીવનમાં ઉતારી લેશો તો કોઈ રોકી નહીં શકે તમારી સફળતાને
ભગવદ્ ગીતા હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથોમાંથી એક છે. માણસ પોતાની બધી સમસ્યાઓનો ઉકેલ ભગવદ ગીતામાં શોધી શકે છે. ગીતાના ઉપદેશો માણસને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે. આ સિવાય ગીતામાં કેટલાક સફળતાના મંત્રો પણ જણાવવામાં આવ્યા છે, જો તમે તેનો જીવનમાં અમલ કરશો તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ભગવત […]


