ઈરાને હોર્મુઝ જલમાર્ગ પર ભારત સહિત 5 મિત્ર દેશના જહાજોને આપી મંજુરી
તેહરાન, 26 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ અને દરિયાઈ સરહદો પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઈરાને ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરી છે. રણનીતિક દૃષ્ટિએ વિશ્વના સૌથી મહત્વના ગણાતા ‘હોર્મુઝ જલડમરુમધ્ય’માંથી પસાર થવા માટે ઈરાને ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજો પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ […]


