1. Home
  2. Tag "goa"

દેશમાં રાજકારણમાં ભાજપને ટક્કર આપવા અને કોંગ્રેસનું સ્થાન હાંસલ કરવા માંગતા મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના સીએમ ગોવાના પ્રવાસે પશ્ચિમી રાજ્યોમાં ટીએમસીનો વિસ્તાર વધારવાની રણનીતિ વિપક્ષી પાર્ટીઓમાં મહત્વની જવાબદારી નીભાવવાની તૈયારીઓ દિલ્હીઃ તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ફરી સત્તા હાંસલ કરી છે. હાલ સમગ્ર દેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપનું નામ લેવાય છે. બીજી તરફ કોંગ્રેસનું કેન્દ્ર ઉપરાંત […]

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે જ થયું સ્વાગત, લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે સ્વાગત લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા કાળા ઝંડાની સાથે કરવામાં આવ્યું સ્વાગત મુંબઈ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સમયે જય શ્રી રામનું નામ સાંભળીને મમતા બેનર્જી એવી રીતે અકળાઈ જતી હતી જે રીતે મહાભારતમાં શ્રી રામનું નામ સાંભળીને રાવણ, હવે મમતા બેનર્જીની છાપ સમગ્ર ભારતમાં શ્રીરામ વિરોધી બની રહી છે ત્યારે […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી ગોવા, બેંગ્લોર, દિલ્હીની ફ્લાઈટ્સ શરૂ થશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પર્યટન સ્થળોએ જવા માટે હોટલો, ટ્રેનો, અને ફ્લાઈટ્સના બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે એ૨લાઈન્સ કંપનીઓએ સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈ નવેમ્બ૨ માસના શેડયુલમાં ફે૨ફા૨ ર્ક્યો છે. જેમાં સ્પાઈસ જેટ સેવામાં કાપ મુકી ૨હી છે તો ઈન્ડિગો અને એ૨ ઈન્ડિયાની સેવામાં વધારો કરાયો છે. […]

આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમઃ PM મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. 1 ઓક્ટોબર 2020થી શરુ કરવામાં આવેલી સ્વયંપૂર્ણ ગોવાની પહેલ પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતના આહવાનથી પ્રેરિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા સરકારના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ કાર્ય અન્ય રાજ્ય સરકાર માટે અનુકરણીય છે. સામાન્ય […]

વડાપ્રધાન મોદી 23 ઓક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે

પીએમ મોદી સ્વયંપૂર્ણ મિત્રો સાથે કરશે વાતચીત  ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આપી જાણકારી   ભારત સરકાર દ્વારા સ્વયંપૂર્ણ મિત્રોની નિમણૂક મુંબઈ:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આ અંગેની માહિતી આપી હતી. આત્મનિર્ભર ભારત અને સ્વયંપૂર્ણ ગોવા મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વયંપૂર્ણ મિત્રોની નિમણૂક કરવામાં આવે છે. […]

દિવાળીના તહેવારોને લીધે ગોવા સહિત પર્યટક સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં વસવાટ કરીને રોજગારી મેળવતા પરપ્રાંતના હજારો પરિવારો પોતાના માદરે વતન જવા માટે રેલવેની અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. હાલ રેલવેમાં મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ઘણીબધી ટ્રેનોમાં તો વધારોના કોચ લગાડવા પડે તેવી […]

PM મોદીનો સવાલઃ 2.5 કરોડ લોકોને રસી આપાઈ તો પછી તાવ એક પાર્ટીને કેમ આવ્યો ?

દિલ્હીઃ ભારતે દુનિયામાં કોરોના વાયરસની રસીકરણનો નવો રોકોર્ડ સ્થાપિત કર્યો છે. ગઈકાલે શુક્રવારે સમગ્ર દેશમાં અઢી કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગે જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં હેલ્થ વર્કર અને રસી લેનારાઓ સાથે […]

વડાપ્રધાન આજે ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવામાં પુખ્ત વસ્તી માટે 100% પ્રથમ ડોઝ કવરેજ પૂર્ણ કરવા નિમિત્તે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોના પરિણામસ્વરૂપે સફળ રસીકરણ કવરેજમાં સમુદાયની એકત્રીકરણ અને ગ્રાસરૂટ આઉટરીચ માટે ક્રમિક ટીકા ઉત્સવનું સંગઠન, કાર્યસ્થળો […]

કેરળમાં વધતા કોરોનાના કેસોને લઈને ગોવા સરકાર એલર્ટઃ કેરળથી આવતા લોકોએ થવું પડશે 5 દિવસ ક્વોરોન્ટાઈન

કેરળની સ્થિતિને જોતા ગોવા સરકાર એલર્ટ કેરળથી આવતા લોકોએ થવું પડશે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ઘટવા જોવા મળી રહ્યા છે. જે કેસ પહેલા ચાલીસ હજારથી ઉપર આવી રહ્યા હતા હવે તેનો ગ્રાફ 30 હજારથી નીચે આવવા લાગ્યો છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ કેરળ રાજ્ય આ સ્થિતિમાં હજી પણ છે, કોરોનાના કેસ વધવાને મામલે […]

કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું

દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code