બુમરાહમાં સારા કેપ્ટન બનવાના તમામ ગુણોઃ ચેતેશ્વર પૂજારા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું માનવું છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહમાં સારો કેપ્ટન બનવાના તમામ ગુણો છે. રોહિત શર્માના કેપ્ટન પદ પરથી હટી ગયા બાદ ભારતે બુમરાહને લાંબા ગાળાના સુકાનીપદના વિકલ્પ તરીકે જોવું જોઈએ. રોહિતની ગેરહાજરીમાં, બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તેના નેતૃત્વ કૌશલ્યનું સારું ઉદાહરણ રજૂ કર્યું અને ભારતને 295 […]