1. Home
  2. Tag "Government of Gujarat"

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે

ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકાર સામુહિક ચિંતન કરશે, ચિંતન શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે, ચિંતર શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો તથા 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક […]

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 13થી 15 નવેમ્બરે વલસાડના રાજચંદ્ર આશ્રમમાં યોજાશે

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો, શિબિરમાં સહભાગી થવા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો ટ્રેન દ્વારા વલસાડ જશે, ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય સહિતના વિવિધ વિષયો આવરી લેવાશે, ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર આગામી 13 થી 15 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. રાજ્ય મંત્રીમંડળના […]

ગુજરાત સરકારે શહેરોમાં રેન બસેરા માટે ₹ 435.68 ફાળવ્યા

રેનબસેરાઓમાં દરરોજ10 હજાર લોકો આશરો મેળવે છે અમદાવાદ સહિત રાજ્યના 38 શહેરોમાં કાર્યરત છે રેન બસેરા, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ […]

2024ની બેચના IFS અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગના હેડ PCCF એ. પી. સિંહ સાથે મુલાકાત

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ફોરેસ્ટ વિભાગના વડામથક ‘ અરણ્ય ભવન, ગાંધીનગર ‘ ખાતે ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી,દેહરાદૂન ખાતે તાલીમ લઈ રહેલા 2024ની બેચના IFS અધિકારીઓ દ્વારા ગુજરાત સરકાર ફોરેસ્ટ વિભાગના હેડ PCCF એ. પી. સિંહની સાથે મુલાકાત તેમજ મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં APCCF કક્ષાના કે. એસ રંધાવા, એસ. કે. શ્રીવાસ્તવ, રમણ મૂર્તિ તેમજ […]

ગુજરાત સરકારના 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

કર્મચારીઓને 5 મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે ચુકવાશે, 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે, 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પોન્શનરોને લાભ મળશે ગાંધીનગરઃ  ગુજરાત સરકારે તેના છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરપતા  કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ […]

ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સ વસુલે છે, 1.39 લાખ કરોડની આવક

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ટેક્સની આવક 98 ટકા વધી, સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફીમાંથી 14 હજાર કરોડની કમાણી, નવી જંત્રીનો અમલ થતાં જ આવકમાં બમણો વધારો થશે  ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ પ્રત્યક અને પરોક્ષ કરવેરા દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સની વસુલાત કરે છે. સરકારને છેલ્લા એક […]

સોમનાથની બુલડોઝર કાર્યવાહીમાં અરજદાર સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છેઃ સરકાર

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં સરકારે કરી રજુઆત જમીન મંદિર ટ્રસ્ટે સરકારને પરત સોંપી હોવાનો દાવો કરાયો અમદાવાદઃ ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે આ જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે, આ […]

ગુજરાત સરકારના 2005 પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે

આજે રવિવારે કેબિનેટની બેઠકમાં લેવાશે નિર્ણય, પીએમની મુલાકાત વખતે કર્મચારીઓએ આંદોલનની ચીમકી આપી હતી, કર્મચારી મંડળ સાથે ચર્ચા બાદ સરકારે કર્યો નિર્ણય ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. કર્મચારીઓએ આ પ્રશ્ને આંદોલનો પણ કર્યા હતા. સરકાર દર વખતે આશ્વાસન આપીને કર્મચારીઓને […]

ગુજરાત સરકારે માત્ર 3 વર્ષમાં રૂ.8500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં રૂ.329 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માણસાના રહેવાસીઓ માટે 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરી રહી છે. […]

ગુજરાતી ભાષા દિવસઃ કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપનાનો સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ ‘નર્મદ’ના જન્મદિવસે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ગહન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત કરવાની દિશામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આપણા અમૂલ્ય વારસા સાથે સંકળાયેલા ગુજરાતના મધ્યકાલીન કવિઓની હસ્તપ્રતો અને રચનાઓને સંરક્ષિત કરવા માટે ભક્ત કવિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code