1. Home
  2. Tag "Government of Gujarat"

ગુજરાત સરકારના 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

કર્મચારીઓને 5 મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે ચુકવાશે, 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે, 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પોન્શનરોને લાભ મળશે ગાંધીનગરઃ  ગુજરાત સરકારે તેના છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરપતા  કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ […]

ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સ વસુલે છે, 1.39 લાખ કરોડની આવક

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ટેક્સની આવક 98 ટકા વધી, સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફીમાંથી 14 હજાર કરોડની કમાણી, નવી જંત્રીનો અમલ થતાં જ આવકમાં બમણો વધારો થશે  ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ પ્રત્યક અને પરોક્ષ કરવેરા દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સની વસુલાત કરે છે. સરકારને છેલ્લા એક […]

સોમનાથની બુલડોઝર કાર્યવાહીમાં અરજદાર સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છેઃ સરકાર

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં સરકારે કરી રજુઆત જમીન મંદિર ટ્રસ્ટે સરકારને પરત સોંપી હોવાનો દાવો કરાયો અમદાવાદઃ ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે આ જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે, આ […]

ગુજરાત સરકારના 2005 પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે

આજે રવિવારે કેબિનેટની બેઠકમાં લેવાશે નિર્ણય, પીએમની મુલાકાત વખતે કર્મચારીઓએ આંદોલનની ચીમકી આપી હતી, કર્મચારી મંડળ સાથે ચર્ચા બાદ સરકારે કર્યો નિર્ણય ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. કર્મચારીઓએ આ પ્રશ્ને આંદોલનો પણ કર્યા હતા. સરકાર દર વખતે આશ્વાસન આપીને કર્મચારીઓને […]

ગુજરાત સરકારે માત્ર 3 વર્ષમાં રૂ.8500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં રૂ.329 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માણસાના રહેવાસીઓ માટે 244 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરી રહી છે. […]

ગુજરાતી ભાષા દિવસઃ કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપનાનો સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ ‘નર્મદ’ના જન્મદિવસે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ગહન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત કરવાની દિશામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આપણા અમૂલ્ય વારસા સાથે સંકળાયેલા ગુજરાતના મધ્યકાલીન કવિઓની હસ્તપ્રતો અને રચનાઓને સંરક્ષિત કરવા માટે ભક્ત કવિ […]

‘ગરવી-ગુર્જરી’ને ભારત સરકારનું ટ્રેડમાર્ક બ્રાન્ડ પ્રમાણપત્ર મળ્યું

અમદાવાદઃ રાજ્ય સરકારે હાથશાળ તથા હસ્તકલા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  ગજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે તેની બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ “ગરવી ગુર્જરી” માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  ઉલ્લેખનીય છે કે, […]

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ગ-3થી વર્ગ-1ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલક્તો જાહેર કરવી પડે છે. તેના માટે નક્કી કરેલી તારીખ સુધીમાં મિલકત પત્રકો ભરીને આપવાના હોય છે. ત્યારે વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાનો પરિપત્ર તા.28-02-2024ના બહાર પાડવામાં આવ્યો હતો. જે કામગીરી તા.15-05-24 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ ત્યારબાદ તેની […]

ગુજરાત સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજનાનો કરાયો પ્રારંભ

ગાંધીનગરઃ દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી  રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને […]

ગુજરાત સરકાર હવે ફાયર એક્ટમાં કરશે સુધારો, આગની દૂર્ઘટનાની જવાબદારી નિશ્વિત કરાશે

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર વધુ એલર્ટ બની છે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પગલાં લઈ રહી છે. દરમિયાન સરકાર આગની દૂર્ધટનાની જવાબદારી નક્કી કરવા માટે  ‘ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટ’માં સુધારો કરશે.  એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે, જે સ્થળોએ વધુ લોકો ભેગાં થતાં હોય ત્યાં તે સ્થળના માલિકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code