ઘરેથી કામ કરનારા લોકોને મળશે રાહત, સરકાર બનાવશે નવો કાયદો
ઘરેથી કામ કરનારા લોકોને ફાયદો સરકાર બનાવશે નવો નિયમ ઘરેથી કામ કરનારા સાથે અન્યાય નહી થાય દિલ્લી: કોરોનાના સમયમાં કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોને કંપની દ્વારા ઘરેથી કામ કરવાની ભલામણ કરી દેવામાં આવી. કેટલીક કંપનીઓમાં ઘરેથી કામ કરનારા વ્યક્તિઓ સાથે અન્યાય થવાની પણ વાતો બહાર આવી છે ત્યારે હવે આ બાબતે સરકાર […]


