1. Home
  2. Tag "Government of India"

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર પેગાસસ મામલે શું કરી રહી છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઇટી મંત્રીએ […]

હવે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા યુવતીઓ માટે ખુલશે, સરકારે લીધો આ નિર્ણય

હવે છોકરીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા ખુલશે સરકારનો મહિલાઓને NDA દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય કોર્ટે પણ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: અત્યારે જ્યારે હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે હવે મહિલાઓ રક્ષા ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકશે. હવે મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે […]

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રએ કહ્યું – રાજ્યો આવી સંસ્થા બનાવે

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રની અસહમતિ રાજ્યોએ આ પ્રકારની સંસ્થા બનાવવી જોઇએ ઝારખંડમાં એક જજના શંકાસ્પદ મોત પર સંજ્ઞાન લેતા કોર્ટે આ સુનાવણી શરૂ કરી છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશના જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માંગ થઇ રહી છે. જો કે કેન્દ્રએ રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માગને અવ્યવહારિક […]

કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે

NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદાનામું દાખલ કર્યું OBCને 27 ટકા અનામત આપવામાં આવશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં NEET MDS 2021ની કાઉન્સિંલિંગ અંગે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, NEET MDS 2021 માટે કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી 10 ઑક્ટોબર દરમિયાન કરવામાં […]

અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?

પેગાસસ જાસૂસી મામલે મોદી સરકારે કર્યો ખુલાસો CPMના એક સાંસદના સવાલનો જવાબ આપ્યો સંરક્ષણ રાજ્ય મંત્રીએ સરકારે પેગાસસ બનાવતી NSO સાથે ક્યારેય વ્યવહાર કર્યો જ નથી નવી દિલ્હી: દેશ અને દુનિયામાં ખળભળાટ મચાનવાર પેગાસસ જાસૂસી મામલે હવે મોદી સરકારે પ્રથમ વાર નિવેદન આપ્યું છે. પેગાસસ જાસૂસી મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પેગાસસનું નિર્માણ કરનાર ઇઝરાયલી […]

હવે આધારકાર્ડથી સરકાર કરશે આ મહત્વનું કામ, જાણો વધુ વિગતો

સરકાર નવા મતદારો માટે મહત્વૂપર્ણ નિર્ણય લેશે હવે નવા મતદારોની નોંધણી માટે આધાર કાર્ડનો કરાશે ઉપયોગ આધાર કાર્ડ વેરિફિકેશનથી અન્ય સેવાઓ ઝડપી કરી શકાય છે નવી દિલ્હી: દેશમાં સરકાર હવે નવા મતદારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. દેશમાં ટૂંક સમયમાં નવા મતદારોની નોંધણી માટે આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે […]

પેગાસસ સ્પાઇવેરથી જાસૂસીનો મામલો: જાણો ભારત સરકારે શું કહ્યું?

ફોન હેકિંગના પેગાસસ પ્રોજેક્ટ પર સરકારનો જવાબ સરકારે આ હેકિંગ અંગેનો રિપોર્ટ ફગાવ્યો આ રિપોર્ટ એકતરફી છે અને તેમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ સ્પાઇવેર મારફતે પત્રકારો અને કાર્યકરોની જાસૂસી થઇ હોવાના ઇન્ટરનેશન રિપોર્ટના ઘટસ્ફોટ બાદ કેન્દ્ર સરકારે આ અંગે નિવેદન આપ્યું છે. સરકારે આ ખબરને તથ્યોથી દૂર ગણાવતા ફગાવી છે. સરકારે […]

કેન્દ્ર સરકારની NPS યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં ફેમિલીને પેન્શન આપવા શૈક્ષિક સંઘની રજૂઆત

ભારત સરકાર દ્વારા વર્ષ 2005થી જોડાયેલા કર્મચારી માટે NPS યોજના શરૂ કરાઇ છે ભારત સરકારના NPS હેઠળના તમામ કર્મચારીઓને ચાલુ નોકરીએ મૃત્યુના કિસ્સામાં ફેમીલી પેન્શન યોજનાનો લાભ મળે છે જો કે રાજ્ય સરકારની જોગવાઇ અનુસાર રાજ્યના કર્મચારીઓને આ લાભ મળવા પાત્ર નથી NPSની જોગવાઇનો લાભ રાજ્યના કર્મચારીઓને મળે તે માટે GUSSએ કરી રજુઆત નવી દિલ્હી: […]

સરકારે હવે GSTમાં કાપ મૂકતા ઓક્સિમીટર અને ઓક્સિજન કોન્સટ્રેટર વધુ સસ્તા થયા

દેશમાં કોરોનાની સારવાર દરમિયાન આવશ્યક ઓક્સિજન કોન્સટ્રેટર-ઓક્સિમીટર થયા સસ્તા કેન્દ્ર સરકારે મેડિકલ ઉપકરણો પર લાગતા GST દરો પર કાપ મૂક્યો આ નિર્ણયથી ખાસ કરીને સંક્રમિતના પરિવારોને આર્થિક રાહત મળશે નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સંક્રમિત દર્દીઓ માટે જો કોઇ વસ્તુ સૌથી વધુ આવશ્યક હોય તો તે છે પલ્સ ઑક્સિમીટર, ઓક્સિજન […]

ટ્વિટરે નવા IT નિયમો પર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

નવા IT નિયમો લઇને સરકાર-સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે વિવાદ અકબંધ આ વચ્ચે માઇક્રોબ્લોગિંગ સાઇટ્ ટ્વિટરે આપ્યું નિવેદન અમે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવા માટે પ્રયાસરત રહેશું: ટ્વિટર નવી દિલ્હી: ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે નવા આઇટી નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે માઇક્રોબ્લોગિંગ સાઇટ્ ટ્વિટરે એક નિવેદન બહાર પાડ્યું છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code