ગુજરાતઃ દિવાળી બાદ લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની શરૂ કરશે ખરીદી
અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકને પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે દિવાલી બાદ લાભપાંચમથી સરકાર ટેકના ભાવે મગમળીની ખરીદી શરુ કરવામાં આવશે. સરકાર રૂ. 1110ના ટેકાના ભાવે મગફળીની કરીદી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા […]