1. Home
  2. Tag "government"

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની ભેટ,કેબિનેટે ખાતર સબસિડીને આપી મંજૂરી

દિલ્હી: દિવાળી પહેલા સરકારે ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ફાયદાકારક નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. […]

પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો,સરકારે સાત જિલ્લામાં ચેતવણી જારી કરી

પશ્ચિમ બંગાળના સાત જિલ્લામાં પૂરની શક્યતા પૂરની શક્યતાને લઈને સરકાર બની એલર્ટ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે પડોશી ઝારખંડના ઉપલા કેચમેન્ટ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે રાજ્યના સાત જિલ્લાઓમાં પૂરની સંભાવના છે. મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ પશ્ચિમ બર્ધમાન, બાંકુડા, બીરભૂમ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, હુગલી અને હાવડા જિલ્લાના […]

સરકારી ખર્ચને મંજૂરી આપવા લાવવામાં આવેલ બિલ નામંજૂર,1 ઓક્ટોબરથી અમેરિકામાં શટડાઉન સંકટ

દિલ્હી: અમેરિકામાં શટડાઉનનું સંકટ વધી ગયું છે. સંઘીય સરકાર માટે એક મહિનાના ખર્ચની રકમ (સ્ટોપગેપ) બહાર પાડવા માટે લાવવામાં આવેલા બિલને શુક્રવારે યુએસ સંસદના નીચલા ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા એ સુનિશ્ચિત કરવાનું હતું કે રવિવારથી આંશિક શટડાઉન ટાળી શકાય. પરંતુ, યુએસ સંસદના પ્રતિનિધિ ગૃહે 232-198 મતોના માર્જિનથી સરકારને 30 દિવસ માટે […]

આ રાજ્યમાં 2 દિવસ માટે શાળાઓ બંધ,સરકારે લીધો નિર્ણય

ઇમ્ફાલ: મણિપુરમાં સ્થિતિ ફરી વણસી રહી છે. માત્ર 5 દિવસની રાહત બાદ સરકારે ફરીથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા બાદ મણિપુર સરકારે ફરીથી શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન સ્કૂલ્સે જાહેરાત કરી છે કે રાજ્યની તમામ સરકારી અને બિન-સરકારી શાળાઓ 27 સપ્ટેમ્બર અને […]

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે […]

સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ 1.66 લાખ MT ઘઉં અને 0.17 લાખ MT ચોખાનું વેચાણ કર્યું

નવી દિલ્હીઃ ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-ઓક્શન ભારત સરકારની પહેલ તરીકે ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને અંકુશમાં લેવા બજારના માપદંડ તરીકે હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24 માટે 11મી ઈ-ઓક્શન તાજેતરમાં યોજાઈ હતી. દેશભરના 500 ડેપોમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંના વેચાણ માટે ઓફર કરવામાં આવી હતી અને દેશભરના 337 ડેપોમાંથી 4.89 લાખ […]

પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર સામે પ્રજામાં રોષ, લોકોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા લોકોએ તેમના નેતાઓની વહેલી મુક્તિની માંગ કરી છે અને જો તેમના નેતાઓને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર સામે યુદ્ધ કરવા અને ભારતમાં ભળી જવાની ધમકી આપી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલી રહેલા વિરોધનો એક વીડિયો સોશિયલ […]

જૂન 2024 સુધી લંબાવવામાં આવી શકે છે ‘મફત રાશન યોજના’,શું છે સરકારનો પ્લાન

દિલ્હી: મોદી સરકારે રક્ષાબંધન અને ઓણમના અવસર પર જનતાને મોટી રાહત આપી છે. સરકારે મંગળવારે ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કિંમતો તાત્કાલિક અસરથી લાગુ થશે. મોદી સરકારના આ નિર્ણયથી જનતા ઘણી ખુશ જોવા મળી રહી છે. તે જ સમયે, વિપક્ષ તેને ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છે.તે જ સમયે, ટૂંક સમયમાં […]

નવા સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી,સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું

દિલ્હી: દેશમાં દરરોજ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં, પોલીસે એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક આધાર કાર્ડ પર 658 સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા અને આ તમામ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે હવે સરકારે સિમ કાર્ડના મુદ્દાને લઈને […]

સરકારે ચોખાની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ,આ બે કારણોસર લેવો પડ્યો નિર્ણય

દિલ્હી :  ભારત સરકારે ચોખાની નિકાસને લઈને કડક નિર્ણય લીધો છે. સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખા (નોન-બાસમતી સફેદ ચોખા)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી તહેવારોની સિઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારા અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code