1. Home
  2. Tag "government"

સરકારનો પ્લાન, મહિલાઓની વધી શકે છે આવક

મહિલાઓ માટે સારા સમાચાર મહિલાઓની વધી શકે છે આવક સરકારનો પ્લાન દેશમાં મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, કેટલીક કંપનીઓમાં મહિલાઓ અને પુરુષોના વેતનમાં જોરદાર ભેદભાવ જોવા મળતો હોય છે અને તેને હવે દુર કરવા માટે સરકાર દ્વારા વધારે કડક અને યોગ્ય પગલા લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત મહિલાઓની આવકમાં […]

પાકિસ્તાનમાં મધરાત બાદ તૂટી ઈમરાનની સરકાર, ઈમરાનને દેશ છોડવાની મનાઈ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાનખાનની સરકાર બચી જશે કે તૂટી જશે તેની છેલ્લા કેટલાય દિવસથી ગડમથલ ચાલતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે ઈમરાને છેક સુધાના પ્રયાસો કર્યા હતા, આખરે સંસદમાં પોતે હારી જશે તેમ લાગતા ઈમરાની પાર્ટી વોટિંગથી અળગી રહી હતી.શનિવારે મધરાતે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. ભારે રાજકીય ડ્રામા બાદ શનિવારની […]

રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વણઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું ઉદાસિન વલણ

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટડ માધ્યમિક શાળાઓ અને શાળાના શિક્ષકોના વણ ઉકેલ્યા પ્રશ્ને સરકારનું ઉદાસિન વલણથી શિક્ષકોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. જેમાં પાંચ વર્ષની સળંગ નોકરી, સાતમા પગાર પંચ એરિયર્સના બાકી ત્રણ હપ્તા,જૂના શિક્ષકની ભરતી, જૂની પેન્શન યોજનાનો અમલ, ગ્રાન્ટેડ શાળામાં બદલીનો […]

અમદાવાદમાં રખડતાં ઢોર મુદ્દે સરકાર અને મ્યુનિ.કોર્પોને હાઇકોર્ટની નોટિસ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મામલે અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ હજુ પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. ત્યારે રખડતા ઢોર મામલે હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં એવી રજુઆત કરાઇ છે કે રસ્તા પર ગમે ત્યાં રખડતા ઢોરને છોડી દેવામાં આવે છે જેના લીધે ગાયો- ભેંસો પ્લાસ્ટિક સહિતનો ઝેરી કચરો ખાય […]

રખડતા ઢોરના મામલે સરકાર પાંજરાપોળ સાથે સંકલન કરીને સમસ્યાનું નિરાકરણ કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો તેમજ નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. અનેક ફરિયાદો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. આથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. આ પ્રશ્ને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાંજરાપોળના સંચાલકોના સંપર્કમાં રહીને  સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે. રાજયમાં બિન ઉપજાઉ […]

લેન્ડ ગ્રેબીંગના કાયદામાં સુધારોઃ જમીન ગ્રાન્ટની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય

ગાંધીનગરઃ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગ કાયદામાં વિસંગતતાના મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ કાયદામાં સુધારા કર્યો છે. જેમાં આદિવાસી વિસ્તારમાં વન અધિકાર કાયદા હેઠળ જમીન ગ્રાન્ટ કરવાની અરજી પેન્ડીંગ હોય તેવા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે નહીં.તેમજ લેન્ડ ગ્રેબિંગ અંગે થયેલી અરજી સાચી છે કે પ્રાથમિક રીતે જ વ્યર્થ કે અન્ય ઇરાદાથી કરાયેલી છે […]

ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનો હાલ સરકારનો કોઈ વિચાર નથીઃ નાણા મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા નિયંત્રણો નાખવામાં આવી રહ્યાં છે. તેમજ હજુ વધારે આકરા નિયંત્રણ લાદવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તમામ અટકળોને ફગાલીને રાજ્યમાં હાલ આશિંક લોકડાઉનનું કોઈ આયોજન નહીં હોવાનું કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લેવામાં આવશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતની મુલાકાતે ગયાં […]

ગાંધીનગરઃ દવાની દુકાનોમાંથી શરદી, કફ અને તાવની દવા લેનારની માહિતી સરકારને અપાશે

દર્દીના ઘરની આસપાસ તપાસ કરાશે દર્દીની પણ ડેટાના આધારે યોગ્ય સારવાર કરી શકાશે અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન ગાંધીનગરમાં શરદી-કફ અને તાવની દવા મેડિકલ સ્ટોરમાંથી લેનારા દર્દીઓની માહિતી મેડિકલ સ્ટોર સંચાલકોએ સરકારને આપવાની રહેશે. જેથી આવા દર્દીઓના જરૂરી […]

ગુજરાતઃ 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય

5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ […]

રાજ્યમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છતાં ત્રણ વર્ષથી વિદ્યાસહાયકોની ભરતી ન કરતા રજુઆત

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ભરતી કરવામાં આવતી નથી આથી  ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રાજ્યભરના ઉમેદવારો સચિવાલય ખાતે ઊમટી પડીને વિદ્યાસહાયકની ભરતીની માગણી સાથે શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી હૈયાધારણ આપી હતી કે, વિદ્યાસહાયકોની ભરતીમાં 4 ટકા વિકલાંગ માટે જરૂરી સુધારાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code