1. Home
  2. Tag "government"

ગુજરાત: આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારના મહિલા અને બાળ વિભાગએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરનીબેનો પણ રાજીનામું આપ્યા વિના આ ચૂંટણીમાં ઉભી રહી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યની ચુંટણી સંદર્ભે આંગણવાડી કાર્યકર્તા તેડાઘરબેન સરપંચ અને […]

કૃષિ કાયદાના વિરોધ દરમિયાન ખેડૂતોના મોત અંગે સરકાર પાસે નથી કોઈ રેકોર્ડઃ કૃષિ મંત્રી

દિલ્હીઃ રાજધાની દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. તેમ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા મૃતક ખેડૂતોના પરિવારને આર્થિક વળતર આપવાના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે ખેડૂતોના મૃત્યુનો કોઈ રેકોર્ડ ન હોવાથી આર્થિક સહાય આપવાનો પ્રશ્ન જ […]

ઉત્તરાખંડઃ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાનો સરકારે કર્યો નિર્ણય

દહેરાદુનઃ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડને ભંગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ઉચ્ચ સ્તરિય સમિતિ અને મંત્રીમંડળ ઉપસમિતિના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવસ્થાનબોર્ડને લઈને તીર્થ પુરોહિતો અને હક-હકૂકધારિયોમાં ફેલાયેલા રોષને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હાવાનું ચર્ચાઈ રહ્યું […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા સરકારે રૂ. 14 હજાર કરોડના MOU કર્યા, 28585 રોજગારી ઉભી થશે

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે જેની હાલ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમિટમાં અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. જો કે, સમિટ પહેલા સરકારે 14 હજાર કરોડના એમઓયુ કર્યાં હતા. જેથી ગામી દિવસોમાં 28 હજારથી વધારે રોજગારીની તકો ઉભી થશે. વાઈબ્રન્ટ સમિટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. તેમજ વિવિધ ઉદ્યોગકારો […]

વાઈબ્રન્ટ સમિટની ધૂમ તૈયારીઓ, કોરોનાના નવા વાયરસથી સરકાર ચિંતિત

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ સમિટનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે.આ સમિટ માટે 1937 જેટલા ઉદ્યોગકારો અને 1904 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી દીધી છે. બીજી તરફ દ. આફ્રિકા સહિતના […]

ગીરમાં સિંહ દર્શન માટે સાવજોની પજવણી મુદ્દે હાઈકોર્ટે નોંધાવી નારાજગી

સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

ટેલિકોમની દુનિયામાં 6G લઈને વડપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન

કેન્દ્રીય સંચાર મંત્રીએ એક કાર્યક્રમમાં કર્યો દાવો 2023ના અંત સુધીમાં લોન્ચ કરાય તેવી શક્યતા ટેકનોલોજી સમગ્ર દુનિયામાં વિતરણ કરાશે દિલ્હીઃ ટેલિકોની દુનિયામાં ભારત અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલના સમયમાં 5જી ટેકનોલોજીને લાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ 6જીને લઈને મોદી સરકારે પણ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની […]

દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યાં અણીયારા સવાલ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદુષણને લઈને થયેલી અરજીમાં સીજેઆઈએ કહ્યું હતું કે, સરકારે બે દિવસના લોકડાઉન ઉપર વિચારણા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવા ઉપરાંત દિલ્હીમાં ઈંડેસ્ટ્રીઝ, ફટાકડા અને ડસ્ટ પ્રદુષણનું કારણ છે. બે દિવસનું લોકડાઉન પણ એક ઉપાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો […]

યુનિવર્સિટીઓ પર સરકારના નિયંત્રણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરાયો

રાજકોટઃ  રાજ્યની યુનિવર્સિટીઓમાં મહત્વના પદ પર નિમણૂંકો તેમજ મોટી રકમના વિકાસના કામો માટે થતી ગેરરીતિના મામલે વિવાદો સર્જાતા હોય છે. આથી રાજ્ય સરકારે મહત્વના પદ પર નિમણૂંકો અને વધુ રકમના કામો માટે સરકારની ફરજિયાત મંજુરી લેવી પડશે તેવો નિર્ણય લેતા  કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code