જમ્મુ કાશ્મીરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, CRPFના વધારે જવાન તૈનાત કરવામાં આવશે
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષામાં વધારો થશે સરકારે લીધો મહત્વનો નિર્ણય વધારે જવાનો તૈનાત કરવામાં આવશે શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટેડ હત્યાઓને કારણે હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર હવે તે ક્ષેત્રમાં વધારે જવાનો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના […]


