1. Home
  2. Tag "Grievance Redressal"

ગુજરાત પોલીસ ભવનના જનસંપર્ક કેન્દ્રમાં ફરિયાદોના નિવારણ માટે આગવી વ્યવસ્થા

ગાંધીનગર, 2 જુન, 2026 : રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે “જનસંપર્ક કાર્યાલય”શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવના માર્ગદર્શનમાં આ કાર્યાલય હેઠળ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ સમયસર લાવવામાં આવે છે. આજે રાજ્યના પોલીસ વડાએ આ કેન્દ્રની […]

ભારતીય વીમા ક્ષેત્ર: IRDAI દ્વારા જીવન વીમા કંપનીઓ માટેના મહત્ત્વપૂર્ણ નિયમો

Indian Insurance Sector:  ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ ભારતમાં વીમા ઉદ્યોગ માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા છે. તેનું કાર્ય વીમા કંપનીઓના સંચાલનનું નિયમન કરવું, તેમને માર્ગદર્શન આપવું અને સમગ્ર ઉદ્યોગમાં શિસ્ત જાળવવાનું છે. જીવન વીમા, જે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાનું આવશ્યક સાધન છે, તેમાં પૉલિસીધારકોનાં હિતોની સુરક્ષા કરવી એ IRDAIનો મુખ્ય ધ્યેય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code