1. Home
  2. Tag "gujarat"

ગુજરાત સહિત 12 રાજ્યમાં મતદાર યાદીનું SIR અભિયાન આજથી શરૂ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI)એ મંગળવાર(4 નવેમ્બર)થી નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં રાષ્ટ્રવ્યાપી મતદાર યાદી સફાઈ અભિયાન, ખાસ સઘન સુધારણા (SIR)ના બીજા તબક્કાની શરૂઆત કરી છે. મોટાપાયે મતદાર યાદી સુધારણાનો હેતુ આગામી ચૂંટણીઓ પહેલા દેશના મતદાર ડેટાબેઝમાં વધુ ચોકસાઈ, પારદર્શિતા અને કાયદેસરતા સુનિશ્ચિત કરવાનો છે. SIR 2.0 કવાયત બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ […]

ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છેઃ અશ્વિની વૈષ્ણવ

દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ કરાયુ છે, ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે, ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની વિગતો મેળવતા કેન્દ્રિયમંત્રી ગાંધીનગરઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે તથા માહિતી પ્રસારણ મંત્રી  અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં […]

ગુજરાતમાં જનભાગીદારી (PPP)થી સાત લાખ વૃક્ષોનું રોપણ કરાયુ

ગુજરાતમાં ગ્રીન કવર વધરાવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી રાજ્યને હરિયાળું બનાવવા પહેલ, ભાગીદારીથી બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણમાં કુલ 4.44 લાખથી વધુ વૃક્ષો રોપાયા ગાંધીનગરઃ   ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી  પ્રવીણ […]

મુખ્યમંત્રી સહિત મંત્રીઓને બંગલા ફાળવાયા, CMને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવાયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો, ગેરમાન્યતાઓ હોવાને લીધે બંગલાને 13 નંબર અપાયો નથી,   તમામ બંગલા રિનોવેશન કરીને મંત્રીઓને સોંપાશે ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. કેબીનેટ અને રાજ્યકક્ષાના કુલ 25 મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદ […]

ગુજરાતમાં આજે 30 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે, અરબસાગરમાં સર્જાયેલુ ડિપ્રેશન હવે નબળું પડી રહ્યુ છે, સરકાર ટૂંક સમયમાં પાક નુકસાનનું રાહત પેકેજ જાહેર કરશે અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 30 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, 14 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુકાય રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અને દિવસ દરમિયાન આકાશ વાદળછાંયુ રહ્યું હતું. ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, મહુવામાં 3.19 ઈંચ

દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ વાવાઝાડાની શક્યતા, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ, ભરૂચના […]

ગુજરાતના 45 તાલુકામાં કમોસમી વરસાદ, કપરાડામાં 1.38 ઇંચ

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 45થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો […]

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવાશે

મંત્રી મંડળની મળેલી બેઠકમાં નુકાસાનીના સર્વે માટે અપાયો આદેશ, ગ્રામ સેવકો એક સપ્તાહમાં સર્વે કરીને સરકારને રિપોર્ટ આપશે, સર્વેના આધારે ખેડૂતોને નુકસાનીનું વળતર અપાશે ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને […]

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે, ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે, બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code