1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME […]

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાંયુ વાતાવરણ, વાયરલ બિમારીમાં થયો વધારો

અમદાવાદ, 27 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાંયા વાતાવરણ સર્જાયુ છે. અને ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસના ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. અને ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના […]

ગુજરાતમાં નગરપાલિકાઓને વિકાસ માટે મફતમાં સરકારી જમીન ફાળવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 26 જાન્યુઆરી 2026: શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે  વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે. વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની ભરવી પડતી  રકમમાંથી […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ

ગાંધીનગર,23 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય […]

ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

અમદાવાદ 22 જાન્યુઆરી 2026:  ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે માવઠું પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પણ જોર પણ વધશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા […]

ગુજરાતમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે શરૂ થયો તાલીમ કાર્યક્રમઃ જાણો સંપૂર્ણ વિગતો

ગાંધીનગર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ઃ Training program police recruitment candidates ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પૉલીસિંગ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ આજે ગુજરાત પોલીસ ભરતી 2025-26 ના ઉમેદવારો માટે ખાસ રચાયેલા એક વ્યાપક 75-દિવસનો તૈયારી કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. RRUની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પૉલીસિંગ […]

ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત થયા

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતીય મૂળના પ્રખ્યાત નાસા (NASA) અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ 60 વર્ષની વયે સત્તાવાર રીતે નિવૃત્ત થયા છે. અવકાશ સંશોધન ક્ષેત્રે અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરનાર સુનિતા વિલિયમ્સની નિવૃત્તિ સાથે અવકાશ વિજ્ઞાનના એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન નાસાના અનેક મહત્વપૂર્ણ મિશનોનું નેતૃત્વ કર્યું હતું અને લાંબા સમય […]

ભારત-UAE વચ્ચે ઐતિહાસિક સમજૂતી: વેપાર 200 અબજ ડૉલરે પહોંચશે

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 2032 સુધીમાં બમણો કરીને 200 અબજ ડૉલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code