ગુજરાતમાં રેલવે સુવિધા વધારવા માટે કેન્દ્રએ 17.366 કરોડ બજેટમાં ફાળવ્યાઃ અશ્વિની વૈષ્ણવ
ગાંધીનગર,1 માર્ચ 2026: Centre allocates Rs 17.366 crore for railway network in Gujarat શહેરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરેન્સ ૨૦૨૬ના શુભારંભ બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા […]


