1. Home
  2. Tag "gujarat"

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]

શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી કરાશે

ગાંધીનગર, 14 મે 2026: Recruit 1141 physical education teachers for schools રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપી રહી છે. અને કોમનવેલ્થ પણ યોજાવાની છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ રાજ્યમાં કુલ […]

ગુજરાતમાં લીલા નાળિયેરના ઉત્પાદનમાં 20 ટકાનો વધારો, વાર્ષિક 26 કરોડનું ઉત્પાદન

ગાંધીનગર, 13 મે 2026 : 20 percent increase in green coconut production  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી […]

ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા

અમદાવાદ, 12 મે 2026 : Unbearable temperatures ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બન્યો છે, આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે જનજીવન પર અસર પડી […]

ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

ગાંધીનગર, 12 મે, 2026 – ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં, 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, 12 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ, 11 મે 2026: scorching heatwave continues રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે અમરેલી, રાજકોટ, વડોદરા અને કેશોદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ આજે ગઈકાલની જેમ તાપમાનનો પારો 45 ડિગ્રી નજીક પહોચ્યો હતો. અમદાવાદમાં  તાપમાન 43 ડિગ્રીને વટાવીને 44 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. દરમિયાન હવામાન […]

ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયુ, 5 દિવસમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદ, 10 મે 2026:  Temperature will reach 45 degrees in 5 days ગુજરાતભરમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. રાજ્યના પાંચ જિલ્લામાં તામપાનનો પારો 43° ડિગ્રીને વટાવી ગયો છે. આજે કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાયું હતું, અસહ્ય ગરમીને લીધે લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આગામી સાત દિવસ માટે […]

દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 ગુજરાતમાં: અર્જુનભાઈ મોઢવાડીયા, જુઓ Video

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી ગાંધીનગર, 9 મે, 2026 – દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં હશે તેમ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન‘ […]

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે

સોમનાથ, 8 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અહીં જણાવ્યું હતું. મંત્રી શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 10મી મેને રવિવારે રાત્રે જામનગર આવી પહોંચશે અને 11મીએ સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અમૃત મહોત્સવમાં સામેલ થશે. સોમનાથ મહાદેવ મંદિરની વિરાસતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code