અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો, SITને મળી નકલી રસીદ બુક
અયોધ્યા, 8 જુલાઈ 2026: વિશ્વપ્રસિદ્ધ અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાન (ચઢાવા)ની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને તેમની નિશાનદેહીના આધારે સિટએ કૌભાંડમાં વપરાતી નકલી રસીદ બુક રિકવર કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર દાનની ચોરી જ […]


