1. Home
  2. Tag "Gujarat news"

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૧૮થી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદ ખાતે કરી શકશે અંબાજી, 14 જાન્યુઆરી, 2026 – Shakti Trishul will be installed at Ambaji ઉત્તરકાશી સ્થિત આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી મકર સંક્રાંતિની શુભકામનાઓ

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં આજે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા દેશવાસીઓને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ આ તહેવારને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવતા સૌના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-શાંતિની […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]

શામળાજી મહોત્સવ 2026નો આજે પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે શું કરી અપીલ, જુઓ VIDEO

આજે સાંજે મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે શામળાજી, 8 જાન્યુઆરી, 2026 – Shamlaji Mahotsav 2026 begins today અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ 2026નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ શક્તિ, ભક્તિ, સંસ્કૃતિ અને કલાના અનોખા સંગમનું પ્રતીક બનીને ભક્તોના હૃદયમાં […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે

જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ આ મહોત્સવમાં ભારતના 13 રાજ્યોમાંથી 65 અને ગુજરાતના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો લેશે ભાગ ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – International Kite Festival-2026 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે. આ પતંગ મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી […]

જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી

(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025 Renowned spiritual speaker Akhand Swami જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી હતી. આજે 30 ડિસેમ્બરને મંગળવારે આ મુલાકાત દરમિયાન સ્વામીજીએ રિવોઈ ન્યૂઝ પોર્ટલની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. મૂળભૂત રીતે યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી ન્યૂરોલોજીનો અભ્યાસ કર્યા બાદ ત્યાં પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. જોકે ત્યારબાદ ભારત આવ્યા […]

ભાજપે દેશને દેવામાં ડૂબાડ્યો વ્યક્તિ દીઠ 5.31 લાખનું દેવું : ડૉ તુષારભાઈ ચૌધરી

મહેમદાવાદ, 23 ડિસેમ્બર, 2025ઃ Congress Janakrosh Yatra-2 જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસે ખેડા જિલ્લાના મહેમદાવાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ યાત્રા વિરોલ છાપરા, માતર, ત્રાજ, લીંબાસી, મકવાળા, દેથળી, આલિંદ્ર અને વસો માર્ગે નડિયાદ શહેર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. જન આક્રોશ યાત્રા દરમ્યાન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, […]

ચીયર્સ! ગિફ્ટ સિટીમાં વિદેશી નાગરિકો, પરપ્રાંતિયો માટે દારુ મેળવવામાં સરળતા કરવામાં આવી

ગાંધીનગર, 23 ડિસેમ્બર, 2025ઃ Liquor made easier for foreign nationals 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતમાં વસતા, મુલાકાતે આવતા વિદેશી નાગરિકો તેમજ અન્ય રાજ્યના નાગરિકો ખુશીથી “ઝૂમી” ઊઠે એવો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીના ચોક્કસ નિર્ધારિત ક્ષેત્રમાં અત્યાર સુધી વિદેશીઓ તેમજ પરપ્રાંતિય લોકોને દારૂ મેળવવા અને પીવા માટે જે ફરજિયાત કાર્યવાહી […]

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર

ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ […]

ભારતને વિશ્વગુરુ બનાવવા માટે દરેક સમાજનું સક્ષમ હોવું જરૂરી છે

સરસપુરમાં શિક્ષિત યુવા વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્રના કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Every society needs to be capable રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ઘૂમંતુ કાર્ય અને શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા “વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્ર” કાર્યાલયનું સરસપુર, કર્ણાવતી ખાતે ૨૧/૧૨/૨૦૨૫ રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, સામાજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code