1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 82 ટકા વરસાદ, 51 તાલુકામાં 100 ટકાથી વધુ

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે અને હવે ઈદ્ર દેવને પ્રાર્થના કરી રહ્યાં છે કે, મેઘરાજા મનમુકીને વરસે નહીં તો ખેતરોમાં ઉભા તેમના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81.82 ટકા એટલે કે 27 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના લગભગ 51 તાલુકામાં […]

વિશ્વ નાળિયેર દિવસ : ગુજરાતમાં 25,672 હેક્ટરમાં નાળિયેરનું વાવેતર

અમદાવાદઃ ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યો છે. ગુજરાતમાં નાળિયેર ઉત્પાદન અંગેની વિગતો આપતા રાજ્યના […]

ગુજરાતમાં પણ પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ – રિપોર્ટ

અમદાવાદ: ગુજરાત સરકાર હવે એવો પ્લાન બનાવી રહી છે કે જેમાં હવે દરેક પરિવારની સંપૂર્ણ જાણકારી માત્ર એક જ કાર્ડમાં આવી જશે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આ માટેનું બિલ લાવવા જઇ રહી છે અને તેનું નામ હશે “ધ ફેમિલી આઈડી એક્ટ” વધુ જાણકારી અનુસાર આ યોજનાથી હવે કોઈ પણ વ્યક્તિને વિવિધ પ્રકારના […]

ગુજરાતમાં કેટલાક જગ્યા પર વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આગાહી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી,ગાંધીનગર, ખેડા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી […]

પાલનપુરના બાલારામ અને લખતરના ઢાંકી ગામે ડૂબી જવાના બે બનાવોમાં 4 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદને કારણે નદી.નાળાં, અને તળાવો ભરાયેલા હોવાથી લોકોના નાહવા પડતા ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ડુબી જવાના બે બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં પાલનપુર નજીક આવેલા બાલારામ નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બાલારામ મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો […]

ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણીઃ મુખ્યમંત્રીને મહિલા ધારાસભ્યોએ રાખડી બાંધી

અમદાવાદઃ રાજ્યમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લીધું હતું. આ ઉપરાંત ભૂદેવોએ જનોઈ બદલીને નારિયેલીપૂર્ણિમાની ઉજવણી કરી હતી. શ્રાવણ મહિનાની પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આમ રાજ્યભરમાં આજના પાવન દિવસની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી […]

ગુજરાતમાં ટકાઉ પર્યાવરણીય પ્રોકેક્ટના ક્ષેત્રોમાં 1 હજાર કરોડના સંભવિત રોકાણના 4 MOU કરાયાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો […]

ગુજરાતમાં આઈએએસ અધિકારીઓના 131ના મહેકમ સામે 60 અધિકારીઓની ઘટ્ટ

અમદાવાદઃ  ગુજરાતમાં આઈએએસ અધિકારીઓનું 131 મહેકમ હોવુ જોઈએ. તેના બદલે 250 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત કેટલાક નિવૃત થયેલા આઈએએસની સેવાઓ પણ લેવામાં આવી રહી છે. છતાં હજુ 60 જેટલા અધિકારીઓની ઘટ જોવા મળી રહી છે. જેથી વહિવટમાં તેની અસર પડી રહી છે. હાલ ગેસ કેડરના અધિકારીઓથી આઈએએસ અધિકારીઓની ખોટને સરભર કરવામાં […]

ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા દરેક નેતાઓને ચોક્કસ જવાબદારી સોંપાશેઃ મુકૂલ વાસનિક

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક પ્રભારીનો કાર્યભાર સંભાળવા માટે આવી પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નવ નિયુક્ત પ્રભારીનું ભાવભીનું સ્વાગત કર્યું હતુ.  સરદાર પટેલ એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી બાઈક રેલી યોજી સ્વાગત કરાયું હતું.  મુકુલ વાસનીકએ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરી […]

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા કેનાલોમાં પાણી છોડવા ખેડુતોની માગ

અમદાવાદઃ  ગુજરાતમાં જુન-જુલાઈ મહિનામાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. સાકા વરસાદને કારણે આ વખતે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો હતો. હાલ મોલાતને પાણીની જરૂર છે. ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડુતો હાલ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. દરમિયાન જે વિસ્તારોમાં કેનાલની સુવિધા છે. તે વિસ્તારોમાં કેનાલોમાં પાણી છોડવાની માગ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code