1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

ગાંધીનગરઃ શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.29મી મેથી 11 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીનની ખરીદી કરી શકશે. 12 જૂન સુધી વિદ્યાર્થીઓએ […]

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં નોંધાયો 76નો વધારો

કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને રાજ્યમાં કોરોનાના 83 એકટિવ કેસ છે છેલ્લા એક અઠવાડિામાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનોના કેસમાં ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના 83 એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસમાં 76નો વધારો થયો છે. જોકે, હજુ સુધી […]

ગુજરાતમાં બપોર સુધીમાં 35 તાલુકામાં પડ્યો વરસાદ, ગરમીથી લોકોએ મેળવી રાહત

રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ બફારામાંથી રાહત મેળવી ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. અસહ્ય ઉકળાટ બાદ આજે સવારથી બપોર સુધીમાં 35 તાલુકામાં બે ઈંચથી ઝાપટાં સુધીનો વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા છે. અને કેટલાક વિસ્તારમાં આજે સૂર્ય […]

ગુજરાતમાં માછીમારો માટે 1લી જુનથી 15મી ઓગસ્ટ સુધી વેકેશન

રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને જાણ કરી માછીમારો દરિયો ખેડવા જઈ શકશે નહીં ચોમાસા દરમિયાન દરિયામાં કરંટને ઊંચા મોજા ઉથળતા હોય છે અમદાવાદઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, ઓખા સહિત નાના મોટા બંદરો તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત સહિતના બંદરો પરથી માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય […]

ગુજરાતમાં હ્રદયરોગના કેસમાં વધારો, અમદાવાદ સિવિલમાં પ્રતિદિન 925 દર્દીઓને સારવાર

ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના કેસમાં વધારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ 128 હ્રદયરોગના દર્દીઓને દાખલ કરવા પડે છે આ વર્ષે 13 હજાર બાળકોને ઈકોકાર્ડિયો કરવાની જરૂર પડી  અમદાવાદઃ ગુજરાતમાં હ્રદયરોગના દર્દીઓ વધતા જાય છે. ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના દર્દીઓ વધતા જતા હોવાનો તબીબોનો મત છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં હ્રદય સંબંધિત દર્દીઓ […]

ગુજરાતમાં 30મી મે સુધી ભારે વરસાદની આગાહી, વાવાઝોડુ પણ ફુંકાશે

દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલ કહે છે 6 જુન સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી […]

ગુજરાતમાં 4000 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચની ઢીલી નીતિઃ કોંગ્રેસ

4000 ગ્રામ પંચાયતોમાં 3 વર્ષથી વહિવટદારનું શાસન ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ વહિવટદારોને લીધે ગામડાંઓમાં ભ્રષ્ટાચાર વકર્યો છે અમદાવાદઃ સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડલ આપનારા ગુજરાતમાં જ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવા 4000  ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષ જેટલા લાંબા સમયથી  વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચની ઢીલી નીતિને લીધે ચૂંટણી […]

ગુજરાતઃ બનાસકાંઠા સરહદ ઉપર ઘુસણખોરીનો પ્રયાસ, બીએસએફએ એક શખ્સને ઠાર માર્યો

ડીસાઃ 23 મે 2025ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ સફળતાપૂર્વક ઠાર કરી દીધો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી પણ તે આગળ વધતો રહ્યો હતો. પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર […]

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મળી મંજૂરી

ગુજરાતના 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરાયા, છેલ્લા20 વર્ષમાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી વિશાળ રોડ અને રેલવે નેટવર્ક તેમજ અત્યાધુનિક એરપોર્ટ્સ સાથે નાગરિકોને આપી ઉત્તમ કનેક્ટિવિટી ગાંધીનગરઃ   ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુઆયોજિત વિકાસ થાય તે માટે […]

ગુજરાતમાં 40289 સરકારી શાળાઓમાંથી માત્ર 524 શાળાને A+ ગ્રેડ મળ્યો

GCERT દ્વારા ગુણોત્સવ 0 (સ્કૂલ એક્રેડિટેશન)-2024-25નું પરિણામ જાહેર કરાયુ સતત મોનિટરિંગના લીધે માત્ર એક વર્ષમાં A+ અને A ગ્રેડમાં શાળાઓની સંખ્યા વધી ગત વર્ષની સરખામણીએ A ગ્રેડમાં 94 ટકાનો વધારો થયો અમદાવાદઃ ગુજરાતની તમામ શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે દર વર્ષે સરકાર દ્વારા ગુણોત્સવ યોજવામાં આવે છે. શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code