1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ભર ઉનાળે 54 જળાશયોમાં માત્ર 10 ટકા જ પાણી, 6 ડેમ ખાલીખમ

અસહ્ય તાપમાનને લીધે જળાશયોની સપાટીમાં થયો ઘટાડો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસ્તર 46 ટકા ઘણબધા ગામડાંઓમાંટેન્કરથી પહોંચાડાતું પાણી અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અને તમામ જળાશયો ભરાયા હતા. પણ હાલ ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળાશયોમાં પાણી ઘટલી લાગ્યું છે.  રાજ્યના 54 જળાશયોમાં જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછું છે. એટલુ જ નહીં […]

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં

સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના બહાને સ્કૂલો બંધ કરી ખાનગી સ્કૂલોને અપાતા પ્રોત્સાહનનો લીધે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી સરકારી શાળાઓમાં શિક્ષકોની ખેંચને લીધે વાલીઓ બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબુર અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્યના દરેક ગામડાંઓમાં સરકારી શાળાઓ આવેલી છે. પણ કહેવાય છે કે કેટલાક વર્ષોથી […]

ગુજરાતમાં ભર ઉનાળે બુધવારથી વાતાવરણમાં આવશે મોટો પલટો, ભારે વરસાદની શક્યતા

અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાશે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકાર આગાહીકારોએ પણ બુધવારથી વાતાવરમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત […]

ગુજરાતમાં મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા

ઘણીબધી ગ્રામ પંચાયતોમાં વહિવટદારનું શાસન છે રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણીની તૈયારી શરૂ કરી પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં.  ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી ચૂંટાયેલી પાંખ નહી, પરંતુ વહીવટદારોનું શાસન છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય […]

ગુજરાતમાં ચોમાસુ 16 આની રહેશે, 50 આગાહીકારોએ કરી ભવિષ્યવાણી

જુનાગઢમાં કૃષિ યુનીવર્સિટી ખાતે 31મો વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હવામાનના જાણકારોના કહેવા મુજબ વરસાદ 100 ટકાથી વધુ પડશે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બે વાવાઝોડા આવવાની શક્યતા  અમદાવાદઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં હવામાન વિભાગના આગાહીકારો એકત્ર થયા હતા. રાજ્યમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે. તે અંગે ભડલી વાક્ય, પશુ-પક્ષીઓના અવાજ અને આકાશમાં […]

ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રહેશે

ગુજરાતમાં 14,895 MCFT પાણીની જરૂરીયાત સામે 2.23  લાખ MCFT જથ્થો ઉપલબ્ધ ગુજરાતનાં 207 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 06 ટકા વધુ પાણી સંગ્રહિત દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે આયોજન   ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે આ સંદર્ભે […]

ગુજરાતના સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને મંજુરી

PMJAY-મા યોજના અંતર્ગત રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે રાજ્યના 6.40 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે લાભ રૂ.10 લાખ વધુ  સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તો મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે […]

ગુજરાતમાં વર્ષ 2024માં સરકારી દવાખાનાઓમાં 38 લાખથી વધુ લોકોએ લીધો આરોગ્ય લાભ

10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 7,600 કમ્યુનિટી હેલ્થ ઑફિસર્સની નિમણૂક ગુજરાતનું ડોકલાવ આયુષ્માન આરોગ્ય મંદિર બન્યું દેશનું પ્રથમNQAS પ્રમાણિત કેન્દ્ર રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર  ગાંધીનગરઃ  જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી […]

ગુજરાતમાં સરકારી શાળાઓની જમીન સ્કૂલના નામે કરવા કરાયો આદેશ

ઉનાળુ વેકેશનમાં કામગીરી પૂર્ણ કરવા કરાયો પરિપત્ર ઘણી સ્કૂલો વર્ષો પહેલા દાનમાં મળેલી જમીન પર બંધાયેલી છે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી સરકારી જમીનો પર દબાણો પણ થયેલા છે ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણીબધી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. વર્ષો પહેલા કેટલીક શાળાઓને દાનમાં મળેલી જમીન સરકારી રેકર્ડ મુજબ શાળાના નામે કરવામાં આવી નથી. તેથી સરકારની પ્રાથમિક […]

ગુજરાતમાં સરકારી શાળાઓમાં 18મીથી 20મી જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

પ્રત્યેક દિવસે 1 પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન એકપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે આપી સુચના દરેક સ્કૂલોમાં પ્રવેશોત્સવમાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહેશે ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે દર વર્ષે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યાજવામાં આવે છે. આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code