1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કૂદરતી આફતોમાં સરકાર નાગરિકોની પડખે ઊભી રહી છેઃ રાજપુત

વર્ષ 2024માં પાક નુકશાની માટે ખેડૂતોને કુલ રૂ. 1333.62 કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા 5 વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ રૂ. 5,852.8 કરોડ સહાય આપી ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1,949,6 કરોડના ફંડની ફાળવણી કરી ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

ગુજરાતમાં 15 મી માર્ચથી કાળઝાળ ગરમી અનુભવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે, અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાય રહ્યું છે. રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે ગરમીમાં ક્રમશ વધારો થશે. અને 15મી માર્ચ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. 15મી માર્ચ બાદ કાળઝાળ […]

ગુજરાતઃ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ ગરીબ […]

નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ

PMBJP ના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે હાલ દેશમાં 15,000 અને ગુજરાતમાં 750થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત છેલ્લા બે વર્ષમાં જન ઔષધિય કેન્દ્રો દ્વારા રૂ. 3 હજાર કરોડથી વધુની દવાઓનું વેચાણ ગાંધીનગરઃ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું […]

ગુજરાતને રેલવેના ફાટકમુક્ત બનાવવા માટે 1373 કરોડ ખર્ચાશે

રાજ્યમાં 72 રેલવે ક્રોસિંગ પર અંડર કે ઓવરબ્રિજ બનાવાશે રાજ્યમાં 11 ક્રોસિંગ પર બ્રિજ બની રહ્યા છે બ્રોડગેજ નેટવર્ક પરના માનવરહિત લેવલ ક્રોસિંગ 2018માં જ નાબુદ કરાયા છે અમદાવાદઃ ગુજરાતમાં રેલવેના 83 જેટલાં ફાટકો પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાને મંજુરી આપવામાં આવી છે. જેમાં 83માંથી 11 રેલવે ફાટકો પર અંડરબ્રિજ કે […]

ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા-ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમમાં રાજ્યમંત્રી રક્ષા ખડસે ઉપસ્થિત રહ્યા

અમદાવાદઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ બુધવારે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બે દિવસનું ફોરમ આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રમતગમતમાં સહકારને મજબૂત કરવાનો છે. આ ઉપરાંત ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એચઈ ફિલિપ ગ્રીન ઓએએમ, ગુજરાતના રમતગમત, યુવા […]

ગુજરાતમાં નાગરિકોમાં સ્થૂળતા ઘટાડવા મામલે અભિયાન શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 4 માર્ચ, 2025ના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે […]

ગુજરાતમાં એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 17 કરોડ વૃક્ષો વવાયા

દેશમાં એક પેડ માં કે નામ હેઠળ કુલ 121 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર બોટાદ જિલ્લામાં 4.48 લાખ અને કચ્છના માંડવીમાં 3.64 લાખ રોપાઓનું વાવેતર વર્ષ 2024-25માં 21,076 માનવ દિનની રોજગારી અપાઈ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ […]

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે આજે સ્થળ નક્કી કરાશે

AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા વેણુગોપાલ શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળનું નિરીક્ષણ કરશે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજાશે અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ ગુજરાતમાં યોજાશે, અધિવેશન ક્યા સ્થળે યોજવું તેની પસંદગી માટે AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક […]

ગુજરાતમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે છેલ્લાં બે વર્ષમાં રૂ. 18.004 કરોડની સબસિડી અપાઈ

ગુજરાતમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ છેલ્લા બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ અપાયા વર્ષ 2022-23માં રૂ 8233 કરોડ અને વર્ષ 2023-24માં રૂ. 9771  કરોડ સબસિડી અપાઈ ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code