1. Home
  2. Tag "Gujarati Newspaper"

બિહાર ચૂંટણીઃ લખીસરાયમાં બૂથ કેપ્ચરીંગની સૂચના મળતા પોલીસ દોડતી થઈ, ચૂંટણીપંચે કાર્યવાહનો કર્યો આદેશ

પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર મતદાન દરમિયાન લખીસરાય જિલ્લાના ખુડિયારી ગામમાં બુથ કેપ્પચરીંગની સૂચના મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા એસપી અજયકુમાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાના નિર્દેશ કર્યાં હતા. તેમજ સુરક્ષા દળાઓ […]

સુરેશ રૈના અને શિખર ધવન સામે EDની કાર્યવાહી, 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી: ED એ ભૂતપૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને સુરેશ રૈના સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે અને તેમની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ એસ્થાયી રૂપે જપ્ત કરી છે. ED ની તપાસમાં ખુલાસો થયો છે કે બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ વિદેશી કંપનીઓ સાથે કરાર કરીને ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet ને પ્રોત્સાહન આપ્યું હતું. ધવન અને […]

અનૈતિક શબ્દોનો ઉપયોગ કરતી વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકાશે, સરકાર ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરશે

નવી દિલ્હી: સરકારે પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા છે, પરંતુ સફળતા મળી નથી. આ બધા વચ્ચે, કેન્દ્ર સરકાર હવે એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે જેમાં સંબંધો વચ્ચેના અનૈતિક સંબંધોને લગતા શબ્દોનો ઉપયોગ કરતી સામગ્રી પ્રસારિત થાય છે. સરકાર ટૂંક સમયમાં સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને સંબંધો અને […]

મધ્યપ્રદેશ: પીથમપુર ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ કાબુમાં આવી, બે માનવ હાડપિંજર મળ્યાં

નવી દિલ્હી: મધ્યપ્રદેશના પીથમપુરમાં ઇન્દોરામા સેક્ટર-3 સ્થિત શિવમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. બીજા દિવસે, અકસ્માત અંગે એક મોટો ખુલાસો થયો. આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા પછી, ફેક્ટરી પરિસરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ઓઇલ ટેન્કરની અંદર બે હાડપિંજર મળી આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરીના કર્મચારીઓ હતા. એવું માનવામાં આવે […]

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે ભાજપ આવતી કાલે ખાસ કાર્યક્રમનું આયોજન કરશે

નવી દિલ્હી: રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં 150 મહત્વપૂર્ણ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં સામૂહિક રીતે વંદે માતરમ ગાવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 નવેમ્બરના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટી આ સિદ્ધિની […]

જાણીતા ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું નિધન

સોશિયલ મીડિયાના જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું નિધન થયું છે. આ સમાચારથી દરેક જણ આશ્ચર્યચકિત છે, કારણ કે અનુનય સૂદની ઉંમર હજુ માત્ર 32 વર્ષ હતી. તેમનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનુનય સૂદના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેમના પરિવારે એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે: […]

છેતરપીંડીના કેસમાં શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીના ચાર કર્મચારીઓને સમન્સ

મુંબઈઃ એક વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાના કેસમાં નવું અપડેટ આવ્યું છે. આર્થિક ગુના શાખાએ અભિનેત્રીની કંપનીમાં કામ કરતા ચાર પૂર્વ કર્મચારીઓને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. ચારમાંથી એકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 4 કર્મચારીઓને સમન્સ મોકલવામાં આવ્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારની મુલાકાત લેશે. તેઓ ફોર્બ્સગંજ, અરરિયા અને ભાગલપુરમાં જાહેર સભાઓને સંબોધશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, “લોકશાહીના ભવ્ય ઉત્સવ દરમિયાન બિહારમાં લોકોનો જબરદસ્ત ઉત્સાહ દર્શાવે છે કે NDA વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ બહુમતી જીતવા જઈ રહ્યું છે. આ ઉત્સાહી વાતાવરણ વચ્ચે, હું ફોર્બ્સગંજ, અરરિયામાં સવારે 11:30 વાગ્યે અને […]

ફિલિપાઈન્સમાં તૂફાન ‘કાલ્મૈગી’નો કેહર: 240ના મોત, 127 ગુમ

ફિલિપાઈન્સમાં તૂફાન ‘કાલ્મૈગી’એ ભારે તબાહી મચાવી છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં 240 લોકોનાં મોત થયા છે, જ્યારે 127 લોકો ગુમ હોવાનું જાણવામાં આવ્યું છે. આ આપત્તિ વચ્ચે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમ્યુઅલ્ડેઝ માર્કોસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આપત્તિ (National Calamity) જાહેર કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદ (NDRRMC)  દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપી […]

રાહુલ ગાંધી કોંગ્રેસના “બહાદુરશાહ જફર” બની ગયા: કેશવ પ્રસાદ મૌર્ય

લખનઉ: ઉત્તર પ્રદેશના ઉપમુખ્‍યમંત્રી  કૈશવ પ્રસાદ મૌર્યે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હવે કોંગ્રેસના “બહાદુરશાહ જફર” બની ગયા છે, અને તેઓ પોતાની પાર્ટીને પૂર્ણપણે સમાપ્ત કરીને જ અટકશે. મૌર્યે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે, “રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિષ્ફળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code