1. Home
  2. Tag "Gujarati Report"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચૂટણીને લીધે એક મહિનો વહેલું બજેટ રજુ કરાશે

એએમસીએ બજેટ અંગે નાગરિકો પાસે સુચનો માંગ્યા, 30 ઓક્ટોમ્બર સુધી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે સુચનો મોકલી શકાશે, નાગરિકોના સુચનોને બજેટમાં સમાવાશે, અમદાવાદઃ રાજ્યમાં મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યાજાય તેવી શક્યતા છે. ત્યારે એએમસીના સત્તાધિશો દ્વારા ચૂંટણીના એક મહિના પહેલા જ વર્ષ 2026-27ના […]

PCB, કેમેરા મોડ્યુલ અને પોલીપ્રોપિલિન ફિલ્મ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે

નવી દિલ્હીઃ  કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળ પ્રથમ તબક્કાના 7 પ્રોજેક્ટોને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાના અંતર્ગત હવે મલ્ટી-લેયર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), એચડીઆઈ PCB, કેમેરા મોડ્યુલ, કોપર ક્લેડ લેમિનેટ (CCL) અને પોલીપ્રોપિલિન ફિલ્મ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે. આ સાથે ભારત “ઉત્પાદક રાષ્ટ્ર” બનવાની […]

દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે સર્વિસ સેક્ટર : નીતિ આયોગ

નવી દિલ્હી: નીતિ આયોગના જણાવ્યા અનુસાર, સર્વિસ સેક્ટર દેશના કુલ ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA) માં આશરે 55 ટકા હિસ્સો ધરાવે છે અને તે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનું મુખ્ય આધારસ્તંભ બની ગયું છે. નીતિ આયોગની સર્વિસિઝ ડિવિઝનની પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. સોનિયા પંતે જણાવ્યું કે, “નીતિ આયોગમાં સર્વિસિઝ ડિવિઝન એક નવું વિભાગ છે, જે ખાસ કરીને સર્વિસ સેક્ટર પર […]

તમિલનાડુમાં 1000 વર્ષ જૂની ચોલ કાળની શિલ્પકૃતિઓ મળી

બેંગ્લોરઃ તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના કૂટેરીપટ્ટુ નજીક પુરાતત્વ વિભાગને આશરે 1,000 વર્ષ જૂની ચોલ કાળની શિલ્પકૃતિઓ મળી આવી છે. વિલ્લુપુરમના ઇતિહાસકાર સેંગુત્તુવન દ્વારા તાજેતરમાં કરાયેલા ક્ષેત્ર સર્વેક્ષણ દરમિયાન આ પ્રાચીન કલા અવશેષો અલાગ્રામમ ગામ અને તેની આજુબાજુના વિસ્તારોમાં શોધાયા હતા, જે પહેલાથી જ પોતાના ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. આ શોધમાં વૈષ્ણવી દેવી, કૌમારી અને એક […]

બોલિવિયામાં બસ ખીણમાં ખાબકી, 16થી વધારે વ્યક્તિના મોત

બોલિવિયાના મધ્ય કોચાબામ્બા વિભાગમાં એક આંતરપ્રાંતીય બસ ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. બસ એક પહાડી માર્ગ પરથી લગભગ 600 મીટર નીચે ખીણમાં ખાબકી હતી આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 23 વર્ષીય બસ ચાલક સહિત તમામ ઘાયલ […]

પાકિસ્તાન અફઘાન ભૂમિ પર બોમ્બમારી કરશે, તો ઇસ્લામાબાદને નિશાન બનાવવામાં આવશેઃ અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધી ગયો છે. અફઘાન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો અફઘાનિસ્તાન તરફથી પણ તીવ્ર જવાબી કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો પાકિસ્તાન અફઘાન ભૂમિ પર બોમ્બમારી કરશે, તો ઇસ્લામાબાદને નિશાન બનાવવામાં આવશે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, અફઘાન […]

આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા રાષ્ટ્રપતિની અપીલ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, તેમણે ઉમેર્યુ હતું કે આ મુદ્દો સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના 8મા સત્રને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ […]

અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈ-પાસપોર્ટની સુવિધા શરૂ કરાઈ

નવી દિલ્હીઃ અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી UAE માં રહેતા તમામ ભારતીય નાગરિકોને એમ્બેડેડ ચિપ્સ સાથે ઈ-પાસપોર્ટ જારી કરવા માટે અપગ્રેડેડ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આજથી, બધા પાસપોર્ટ અરજદારોએ પાસપોર્ટ સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવો આવશ્યક છે. નવી સિસ્ટમ UAE માં પાસપોર્ટ સંબંધિત સેવાઓ મેળવવા માંગતા તમામ ભારતીય વિદેશીઓને […]

મહારાષ્ટ્રઃ પૂણેમાંથી ATS એ અલ-કાયદાનો શંકાસ્પદ આતંકીને ઝડપી લીધો

પૂણે: મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ (ATS) એ પૂણેમાંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જુબેર હંગરકર તરીકે થઈ છે. તેની સામે ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસ દ્વારા શંકાસ્પદ આતંકવાદીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ, મંદિર ટ્રસ્ટે ભક્તોને પાઠવી શુભેચ્છાઓ

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર હવે સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ભક્તોને આની માહિતી આપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું હતું કે ભગવાન રામના તમામ ભક્તોને જણાવતા આનંદ થાય છે કે મુખ્ય મંદિર અને કિલ્લાની અંદરના છ મંદિરો સહિત તમામ બાંધકામ કાર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code