1. Home
  2. Tag "Gujarati Samac ar"

સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત એવા 12 પુલો પર વાહન-વ્યવહાર બંધ કરાયો

સૌરાષ્ટ્ર શાખા નહેર પરના પુલોની સ્થિતિ જોખમી, 12 પુલો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, ડાયવર્ઝન માટેના માર્ગો સુચવાયા સુરેન્દ્રનગરઃ રાજ્યમાં મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણી કરવાનો જિલ્લા કલેકટરોને નિર્દેશ આપ્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જર્જરિત બ્રિજની યાદી બનાવી હતી.અને 12 બ્રિજ […]

ગાંધીનગર જિલ્લામાં 13 પ્રથમિક શાળાઓના જર્જરિત બનેલા 51 વર્ગખંડો તોડી પડાશે

જિલ્લા શિક્ષણ સમિતિએ જર્જરિત વર્ગખંડો તોડવા આપી મંજુરી, 25 વર્ષ પહેલા બનાવાયેલા વર્ગખંડો જર્જરિત થયાં, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ સૂચના ગાંધીનગરઃ જિલ્લાની ઘણીબધી પ્રાથમિક શાળા એવી છે, કે તેના વર્ગખંડો જર્જરિત છે. આ અંગેની ફરિયાદો ઉઠતા પ્રાથમિક શાળાઓમાં કેટલા જર્જરિત વર્ગ ખંડો છે. એનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં […]

ભાવનગર જિલ્લામાં રત્ન કલાકારોના બાળકોને સહાય માટે માત્ર 6000 ફોર્મ ભરાયા

મંદીમાં સપડાયેલા રત્ન કલાકારો માટે સરકારે પેકેજની જાહેરાત કરી છે, ભાવનગર જિલ્લામાં એક લાખથી વધુ રત્ન કલાકારો છે, રત્નકલાકારોના બાળકોને રૂ.13,500ની મર્યાદામાં એક વર્ષ માટે ફી માફીનો લાભ અપાશે ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષ વ્યાપક […]

શ્રાવણ મહિનાના તહેવારો પહેલા જ ગુલાબ, મોગરા સહિત ફુલોના ભાવમાં થયો વધારો

રૂપિયા 300 કિલોના ભાવે વેચાતો મોગરાનો ભાવ 1500નો થયો, ગલગોટાના ભાવમાં પણ ડબલ વધારો થયો, વેપારીઓ કહે છે, વરસાદને લીધે ફુલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે અમદાવાદઃ શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ ફુલોના ભાવમાં વધારો થયો છે. ગલગોટા, ગુલાબ અને મોગરા સહિત ફુલોમાં ધરખમ વધારાને લઈને ફુલોના વેપારીઓ વરસાદને લીધે ફુલોની આવક ઘટી હોવાથી […]

કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, અસલ વિપક્ષ તો અમે જ છીએઃ ભગવંત માન

ગોપાલ ઈટાલિયાની જીત બાદ કેજરિવાલને ગુજરાતમાં રસ પડ્યો, ભાજપ અહંકારી અને ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કર્યો, નવી જનરેશન બદલાવ ઈચ્છે છે, કોંગ્રેસ-ભાજપ મળેલા છે અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરિવાલ ગુજરાતમાં વધુ રસ લઈ રહ્યા છે. કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે મોડાસા […]

પાદરામાં વીજ વાયર તૂટી ગટરના પાણીમાં પડતા ટ્યુશનમાં જતા વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત

11 વર્ષનો વિદ્યાર્થી સાયકલ પર ટ્યુશને જઈ રહ્યો હતો, વીજ વાયર રોડ પર ગટરના ભરાયેલા પાણીમાં પડ્યો, નગરપાલિકા અને જીઈબીની બેદરકારીએ બાળકોનો ભોગ લીધો વડોદરાઃ  જિલ્લાના પાદરામાં નગરપાલિકા અને વીજ તંત્રની લાપરવાહીને કારણે 11 વર્ષના ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે. શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે રોડ પર ગટરના પાણી ભરાયેલા હતા. […]

વડોદરા નેશનલ હાઈવે પરના જાબુવા બ્રિજ પર ખાડાને લીધે 15 કિમી ટ્રાફિક જામ સર્જાયો

એમ્બ્યુલન્સ સહિત વાહનચાલકો બે કલાક ફસાયેલા રહ્યા, હાઈવે ઓથોરિટીની અધિકારીઓની બેદરકારીથી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ, જાબુવા બ્રિજની આજુબાજુની સોસાયટીના રહિશો પણ ટ્રાફિકજામથી ત્રાસી ગયા છે વડોદરાઃ  શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પરના ખાડાઓ અને બ્રિજ સાંકડો હોવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા માથાના દૂઃખાવારૂપ બની છે. ત્યારે ફરીવાર આજે 15 કિમી લાંબો ટ્રાફિક […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. અને સંલગ્ન કોલેજોમાં રેગિંગ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ

વીર નર્મદ યુનિવર્સિટી હવે ‘નો રેગિંગ ઝોન’ બનશે, યુજીસીની ગાઇડલાઇન મુજબ કડક પગલાં ભરવા નિર્દેશ, રેગિંગ કરતાં પકડાશે તો વિદ્યાર્થીનો પ્રવેશ અને શિષ્યવૃત્તિ રદ કરાશે સુરતઃ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં થતાં રેગિંગ સામે યુજીએ ગાઈડલાઈન મુજબ કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભવનો, કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં રેગિંગ સામે કડક વલણ […]

સુરતના એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ બિલ્ડિંગોનો સર્વે કરાયો

એરપોર્ટ નજીકની ચાર બિલ્ડીંગોનું ડીમાર્કિંગ કરાયું, સર્વે બાદ રિપોર્ટ તૈયાર થશે અને કાર્યવાહી કરાશે, બિલ્ડિંગોમાં 35થી 2 મીટર સુધીનું નડતર હોવાનો પ્રાથમિક રિપોર્ટ સુરતઃ  શહેરમાં એરપોર્ટની આજુબાજુમાં આવેલા ઊંચા બિલ્ડિંગો પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ બની રહ્યા છે. આથી કેટલા બિલ્ડિંગો નડતરરૂપ છે, તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ નજીકના ચાર બિલ્ડિંગોનું ડીમાર્કિંગ કરવામાં […]

અમદાવાદના સરખેજના બેદર તળાવ વિસ્તારના ગેરકાયદે શેડ અને ગોદામો તોડી પડાયા

28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉનને ખાલી કરાવીને તોડી પડાયા, 2,717 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવાઈ, પ્રધનમંત્રી આવાસ યોજનામાં ભાડે ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેરેશન દ્વારા સરખેજ વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બેદર તળાવની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવેલા 28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉન તોડી પાડવામાં આવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code