1. Home
  2. Tag "Gujarati Samac ar"

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાએ કાર્યભાર સંભાળ્યો, પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા

ભરતસિંહ સોલંકી ગેરહાજર રહી શુભેચ્છા સંદેશ મોકલ્યો, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા, ગનીબેન ઠાકોરે સંગઠનમાં કડકાઈથી કામ લેવાની વિનંતી કરી અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો હતો. ચાવડાના પદગ્રહણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર […]

સતલાસણા-ખેરાલુ હાઈવે પર ઈકોકાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, બેના મોત

અકસ્માતમાં 6 લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, અકસ્માત થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડા આવ્યા, હાઈવેના નિર્માણનું કામ ધીમી ગતિએ ચાલતું હોવા સામે સ્થાનિક લોકોમાં રોષ વિસનગરઃ સતલાસણા-ખેરાલુ હાઇવે પર એસટી બસ અને ઇકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં પ્રવાસ કરી રહેલા બે પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 6 પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર […]

રાજકોટના હીરાસર એરપોર્ટ બહાર વાહનો માટે પાર્કિંગ ચાર્જ જાહેર કરાયા

ટુ-વ્હીલરથી બસ સુધીના વાહનોના 30 મિનિટથી 2 કલાકના રેટ જાહેર કરાયા, પ્રવાસીઓને લેવા-મુકવા આવતા વાહનો માટે 12 મિનિટ ફ્રી રહેશે, બે દિવસ પહેલા જ કેબ એસો.એ એરપોર્ટ ઓથોરિટીને આવોદનપત્ર આપ્યું હતું રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ […]

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ સહિત 188 મકાનોને ખાલી કરવા મ્યુનિએ નોટિસ ફટકારી

40થી 50 વર્ષ જુના મકાનો જર્જરિત સ્થિતિમાં છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ૫૧ મકાન ધારકોને પણ જર્જરિત મકાન ખાલી કરી દેવા નોટિસ, અગાઉ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી હતી, હવે મ્યુનિ.કોર્પોરેશનને મામલો સંભાળ્યો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણાબધા સરકારી કર્મચારીઓ માટેના આવાસો જર્જરિત બન્યા છે. 40થી […]

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પરે કારને ટક્કર મારતા મહિલાનું મોત

રાજકોટઃ રાજ્યમાં માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પણ હાઈવે પર બેફામ દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ઓવરબ્રિજ નજીક ડમ્પરે  કારને પાછળથી ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી સહિત ચાર પ્રવાસીને ઈજાઓ થઈ હતી. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા બે […]

GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધારી અને વાઈસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા ચૂંટાયા

GCMMFના નવા ચેરમેન અને વાઈસ ચેરમેન અઢી વર્ષ સુકાન સંભાળશે, ચેરમેન, વાઈસ ચેરમેનની મતદાન વગર સર્વાનુમતે ચૂંટાયા, GCMMFનું વાર્ષિક ટર્નઓવર 90 હજાર કરોડથી વધુ અમદાવાદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમજ વાઈસ ચેરમેન તરીકે રાજકોટ ડેરીના ચેનમેન ગોરધન ધામેલીયા સર્વાનુમત્તે ચૂંટાયા […]

ભારતમાલા હાઈવે માટે ખેડુતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર ન મળ્યાની રાવ

થરાદ, કાંકરેજ અને દીઓદરના ખેડૂતોએ યોગ્ય વળતર આપવાની માગ કરી, સરકાર દ્વારા 2011ની જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરવામાં આવ્યું હોવાની રાવ, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયાનો આક્ષેપ અમદાવાદઃ થરાદથી અમદાવાદ સુધી ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન ચુકવાની ફરિયાદો ઊઠી છે. જેમાં થરાદ, કાંકરેજ […]

અમદાવાદમાં પીજીના સંચાલકો માટે મ્યુનિ. કોર્પોરેશને SOPની કરી જાહેરાત

PG માટે હવે સોસાયટીની NOC ફરજિયાત લેવી પડશે, PG શરૂ કર્યા બાદ એક મહિનામાં એએમસીની મંજુરી લેવી પડશે, ફાયર સેફ્ટી અને પોલીસની પણ મંજુરી લેવી પડશે અમદાવાદઃ શહેરમાં બહારગામના વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પેઈંગ ગેસ્ટ (પીજી)માં રહેતા હોય છે. ઘણીવાર સોસાયટીના રહિશો દ્વારા પીજીના સંચાલકો સામે વિવાદ પણ ઊભો થયો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

ડીસા-ધાનેરા હાઈવે પરના ગામડાંઓમાં બે દિવસ પહેલા પડેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ઝેરડા-બાઈવાડા વચ્ચેનો 3 કિ.મી.નો રસ્તો પાણીમાં ડૂબ્યો, પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી, ડીસા-ધાનેરા હાઈવે પર પણ પાણી ભરાયેલા છે ડીસાઃ બનાસકાંઠામાં હાલ વરસાદી માહોલ છે. આજે મંગળવારે વરસાદે વિરામ લીધો છે, પણ બે દિવસ પહેલા ડીસા અને ધાનેરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે હજું પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયેલા છે. ડીસા-ધાનેરા હાઈવે પરના […]

સુરતમાં ગણેશોત્સવમાં 9 ફુટથી ઊંચી માટીની મૂર્તિઓ પર પ્રતિબંધ, વિસર્જન માટે પણ કડક નિયમો

ગણેશોત્સવમાં મંજુરી વિના શોભાયાત્રા કે સરઘસ કાઢી શકાશે નહીં, POPની મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવો અથવા દરિયામાં જ કરવાનું રહેશે, શોભાયાત્રા દરમિયાન ડી.જે. વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે સુરતઃ શહેરમાં ગણેશોત્સવ ભારે ધામધૂમથી ઊજવાતો હોય છે. ગણેશ મંડળો દ્વારા દરેક સોસાયટીઓમાં ગણેશોત્સવનું મોટાપાયે આયોજન કરવામાં આવતું હોય છે. હવે ગણેશોત્સવ પર્વને એકથી સવા મહિના જેટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code