1. Home
  2. Tag "Gujarati Samac ar"

રાજકોટના લોકમેળામાં રાઈડ્સની એસઓપીમાં છૂટછાટની સત્તા કલેકટરને હવાલે

રાજકીય દબાણ થતાં લોકમેળામાં રાઈડ્સ માટેનો માર્ગ ખુલ્યો, ટેમ્પરરી લાયસન્સ મંજુરની સમય મર્યાદા 60 દિ’થી ઘટાડીને 30 દિવસ કરાઈ, રાઈડ્સ સેફટી ઈન્સ્પેકશન માટે સ્થાનિક ઈજનેરોના સમાવેશની છુટ્ટ રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીના પર્વ પર રેસકોર્સના મેદાનમાં 5 દિવસનો લોકમેળો યોજાય છે. આ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાય છે. લાખો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. […]

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં ટ્રાફકને પહોંચી વળવા એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે

તહેવારો દરમિયાન 6500 એકસ્ટ્રા બસો દોડાવાશે, એસટી નિગમને એક્સ્ટ્રા બસ દોડાવીને 50 કરોડની આવક થશે, રાજયભરનાં 16 એસ ટી ડિવિઝનો દ્વારા જરૂરિયાત મુજબ એકસ્ટ્રા સંચાલન હાથ ધરાશે અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમન સાથે જ તહેવારોની મોસમ પણ શરૂ થશે. જેમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો મહત્વના છે. સૌરાષ્ટ્રમાં તો જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. […]

યાત્રાધામ અંબાજીમાં રોપવે સેવા કાલે સોમવારથી 5 દિવસ બંધ રહેશે

5 દિવસ રોપ-વેના સમારકામની કામગીરી હાથ ધરાશે, ભાવિકો પગથિયા ચડીને દર્શન માટે જઈ શકશે, ભાદરવી પૂનમનો મળો 1લી સપ્ટેમ્બરથી યોજાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર આવેલા રોપ-વેની સેવા આવતી કાલે તા. 21 જુલાઈથી 25 જુલાઈ 2025 સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.  યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં […]

વિજાપુરના સંઘપુર ગામે સાબરમતી નદીમાં રેતીચોરી પકડાઈ, 19 ડમ્પર અને 3 હીટાચી જપ્ત

ખનીજ વિભાગે પોલીસની મદદ લઈને દરોડા પાડ્યા, રેતીચોરી કેસમાં 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, તંત્રની કડકાઈથી ખનીજચોરોમાં ફફડાટ ગાંધીનગરઃ રાજ્યમાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. જેમાં નદીઓમાંથી રેતીની ચોરીના બનાવો વધતા જાય છે. રેતીની ચોરી અટકાવવા જિલ્લા કલેકટરે ખનીજ વિભાગને કડક નિર્દેશ આપતા વિજાપુર તાલુકાના સંઘપુર ગામે સાબરમતી નદીના પટમાં ગાંધીનગર ફલાઇંગ સ્કવોડ અને અમદાવાદ […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાના પગાર કેન્દ્રોમાં સહાયકોની કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરાશે

શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે ફિક્સ પગાર અપાશે, જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માન્ય એજન્સીને ભરતીની કામગીરી સોંપાશે, સહાયકોની ભરતીને લીધે પગાર કેન્દ્રના આચાર્યો પર કામનું ભારણ ઘટશે ગાંધીનગરઃ ગુજરાતમાં 10 જેટલી પ્રાથમિક શાળાઓનું પગાર કેન્દ્ર એક શાળામાં હોય છે. જે શાળામાં પગાર કેન્દ્ર હોય તેવી શાળાના આચાર્ય પર કામનું ભારણ વધુ હોય છે. ત્યારે પ્રા.શાળાઓના […]

સોનાના 9 કેરેટના દાગીનામાં પણ હવે હોલ માર્કિંગ ફરજિયાત

જ્વેલરી એસો.ની રજૂઆત બાદ 9 કેરેટ સોનાના દાગીનામાં હોલ માર્કિંગ ફરજિયાત કરાયું, સોનાનો ભાવ વધતાં લોકો ઓછા કેરેટ વાળા દાગીનાની માંગ કરી રહ્યા હતાં, 9 કેરેટમાં હોલમાર્કના નિયમથી જ્વેલરી એફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે અમદાવાદઃ સોનાના વધતા જતા ભાવને લીધે મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું મુશ્કેલભર્યુ બન્યું છે. સામાજિક રીત-રિવાજોને લીધે દીકરી-દીકરાના લગ્ન પ્રસંગોમાં સોનાના […]

અમદાવાદમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોફ્ટવેર અપગ્રેડેશનને લીધે સોમવારે કામગીરી બંધ રહેશે

પોસ્ટ કચેરીઓમાં 22 જુલાઈથી IT 2.0 સોફ્ટવેરનો પ્રારંભ થશે, નવી સિસ્ટમ સરળ અને કાર્યક્ષમ બનશે, કાલે સોમવારે પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં  અમદાવાદઃ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ (જીપીઓ)માં સોફ્ટવેર અપગ્રેડેડ સિસ્ટમ લાગુ કરાવાની કામગીરીને લીધે આવતી કાલે 21મી જુલાઈને સોમવારે પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં,  અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ પર […]

વડોદરાના દેરોલી ગામના નજીક પૂરફાટ ઝડપે કાર નર્મદા કેનાલમાં પડતા બેના મોત

બેફામ ઝડપે કાર પાળી તોડી નર્મદા કેનાલમાં ઊંધી ખાબકી, બોનેટનો ભાગ ડૂબી જતાં ડ્રાઇવર અને બાજુમાં બેઠેલાએ જીવ ગુમાવ્યો, કારની પાછળનો કાચ તૂટી જતાં બેનો બચાવ વડોદરાઃ  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે નર્મદા કેનાલમાં અકસ્માતે કાર પડતા બેના મોતનો બનાવ બન્યો છે. કરજણ તાલુકામાં નારેશ્વરથી કુરાલી જતા રસ્તા પર દેરોલી ગામ નજીક […]

બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને કરી આત્મહત્યા

બસ સ્ટેશનની બાજુમાં આવેલી ઓરડીમાં મોડી રાતે બન્યો બનાવ, પતિ-પત્ની અને ત્રણ બાળકોના મોત, ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ જિલ્લાના બગોદરામાં એસટી બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં રહેતા એક રિક્ષાચાલક પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો સહિત પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગગડાવીને આત્મહત્યા કરતા […]

મેરીટાઈમ સેક્ટરમાં ભારત અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલે

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો, 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને ડિગ્રી એનાયત, મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છેઃ મુખ્યમંત્રી ગાંધીનગરઃ મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા યુવાઓ રાષ્ટ્રહિત અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહના દિક્ષાંત પ્રવચનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code