1. Home
  2. Tag "Gujarati Samac ar"

એમએસ યુનિ.માં ટુ-વ્હીલર પર આવતા અધ્યાપકો-કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

સ્કૂટરચાલક આસિ.પ્રોફેસરનું મોત થતા નિર્ણય લેવાયો, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરાયો હતો પણ અમલ નહોતો કરાયો, દ્વીચક્રી વાહનો પર આવતા વિદ્યાર્થીઓને પણ હેલ્મેટ પહેરવા સમજાવાશે વડોદરાઃ શહેરમાં બુધવારે ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક મહિલા પ્રોફેસરનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ એમએસ યુનિવર્સિટી દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાતનો નિયમ બનાવ્યો છે. યુનિ.માં […]

અમદાવાદમાં વિમાન દૂર્ઘટના સ્થળે સ્મારક બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય

મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગનું ડીમોલીશન કરીને ‘સ્મૃતિવન’ જેવુ સ્મારક બનાવાશે, મેડિકલ હોસ્ટેલ માટે અન્યસ્થળે જમીન ફાળવાશે, વિમાનનો કાળમાળ હટાવવાની કામગીરી આરંભાશે અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુને પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓ તેમજ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં અન્ય લોકોના મોત નિપજ્યા હતા. આ કમનસિબ દૂર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. રાજ્યભરમાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાથના સભાઓ […]

હિમતનગરના ગોકૂલનગર નજીક સ્ટેટ હાઈવે પર વરસાદને લીધે પાણી ભરાયા

ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણી ભરતા વાહનચાલકો પરેશાન, રોડ પર સતત પાણ ભરાય રહેતા ડામર રોડ પર ખાડા પડ્યા, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માગ હિંમતનગરઃ સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તાજેતરમાં પડેલા વરસાદને લીધે  હિંમતનગર-ખેડ તસિયા સ્ટેટ હાઈવે પર આવેલા ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ પર […]

કાલે શનિવારે 13.28 કલાકની અવધિ સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે

આજે 20 જૂનના દિવસ અને રાત સરખા રહેશે, સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે, 21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે, આથી સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે અમદાવાદઃ આજે દિવસ અને રાતનો સમય સરખો રહેશે. અને આવતીકાલે તા.21 જૂનને શનિવારે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે.  સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી […]

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરાયો

ચંડીસર જીઆઈડીસીમાં ઘી ઉત્પાદક પેઢી સામે કાર્યવાહી, ઘીના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા, ઘીનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું, પાલનપુરઃ રાજ્યમાં ખાદ્ય ચિજ વસ્તુમાં ભેળસેળ વધતી જાય છે. તેની સામે ફુડ અને ડ્રગ્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક […]

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી

326 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટના ટર્મિનલની સામાન્ય વરસાદે પોલ ખોલી, અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે પાણી ટપકતા પ્રવાસીઓનો સામાન પલળી ગયો, સત્તાધિશોએ તાત્કાલિક મરામતનું કામ હાથ ધર્યું રાજકોટઃ શહેર નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમા ટર્મિનલમાં સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગતા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. આ ઘટનાના […]

સુરતમાં કેનાલ રોડ પર ખાનગી બસની અડફેટે રાહદારી યુવાનનું મોત

કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી યુવાને બસે અડફેટે લીધો, અકસ્માત બાદ ખાનગી બસનોચાલક બસ મુકીને નાસી ગયો, પૂણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનનો ભાગ લીધાનો બનાવ બન્યા છે. શહેરના કેનાલ રોડ પર રંગ અવધૂત […]

અમદાવાદમાં એરપોર્ટ નજીકના બહુમાળી મકાનો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરાશે

પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે હટાવાશે, સર્વેની કામગીરીમાં મ્યુનિ.કોર્પોરેશનની ટીમ પણ જોડાશે અમદાવાદઃ શહેરમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અને શહેરના સરદાર પટેલ એરપોર્ટ આસપાસની બહુમાળી બિલ્ડિંગો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો […]

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 15 ટકાનો ઘટાડો, નવા શેડ્યુલની જાહેરાત

અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટ રદ, રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 ડોમેસ્ટિકનો સમાવેશ, જુલાઈના મધ્યભાગ સુધી શિડ્યુલ લાગુ પડશે અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક સપ્તાહ પહેલા બીજે મેડિલક કોલેજની હોસ્ટેલ પર એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ દૂર્ઘટના બાદ હવે લોકો વિમાનમાં મુસાફરી કરવામાં ડર અનુભવી રહ્યા છે. હવે તમામ વિમાન […]

વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાશે, “યોગ ફોર વન અર્થ – વન હેલ્થ”ની થીમ સાથે યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી થશે, યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય ગાંધીનગરઃ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન 2025ને  શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. “યોગ ફોર વન  અર્થ-વન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code