1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગાંધીનગરની એઆરટીઓ કચેરીને આરટીઓમાં અપગ્રેડ કરાઈ

આરટીઓ કચેરી અપગ્રેડ થતાં હવે વધુ સુવિધાઓ મળશે, આરટીઓ કચેરીના ક્લેરીકલ સ્ટાફમાં પણ વધારો થવાથી અરજદારોના કામો ઝડપી થશે, ક્લાસ-1 અધિકારીની સાથે વહિવટી અધિકારીઓમાં પણ વધારો થશે. ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં એઆરટીઓ કચેરીને અપગ્રેડ કરીને આરટીઓ કચેરીનો દરજ્જો અપાયો છે. જેથી નાગરિકોને લાભ થશે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિત 190 જગ્યાની ભરતી કરાશે

સૌરાષ્ટ્ર યુનિમાં મહત્વની એવી 218 જગ્યાઓ ખાલી છે, હાલ આઉટસોર્સિંગ એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, સરકારે 190 જગ્યાઓ ભરવાની મંજુરી આપી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે રાજ્ય સરકારે 190 જગ્યાઓ ભરવા માટે મંજુરી આપી છે. જેમાં રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક સહિતની મહત્વની  જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત […]

ગુજરાતમાં કોરોનાના 1281 એક્ટિવ કેસ, અમદાવાદમાં 169 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના 71 દર્દીઓ સાજા થયા, મોટાભાગના કોરોનાના દર્દીઓ હોમ આઈસોલેશનમાં, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 99 એક્ટિવ કેસ  અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના 1281 જેટલા એક્ટિવ કેસ છે. ખાસ કરીને મહાનગરોમાં કોરોના કેસ વધુ જાવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા હતા. 71 દર્દી […]

વડોદરાના આકડિયાપુરા ગામમાં કાશ્મીરી ગુલાબની ખેતીથી ખેડૂતો સમૃદ્ધ બન્યા

આકડિયાપુરા ગામના 80 ટકા ખેડૂતો કરે છે, કાશ્મીરી ગુલાબની ખેતી, મનમોહક સુગંધ અને ઔષધીય ગુણધર્મો માટે કાશ્મીરી ગુલાબ જાણીતા છે, ખેડૂતો વર્ષમાં રૂપિયા 2 લાખ જેટલું ઉત્પાદન મેળવે છે વડોદરાઃ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ફુલોની ખેતી થાય છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આકડિયાપુરા ગામના ખેડુતો કાશ્મીરી ગુલાબની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code