જીવનઝરૂખો.. રસ્તો કરી જવાના..
“રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના!” ઘાયલ. કાળમીંઢ પથ્થરને તોડીને નાનકડું ઝરણું પણ ખળખળ વહીને પોતાનો રસ્તો કરી લે છે. તો કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે? એની વિચાર શક્તિ કેવી અદભૂત છે. એક જાણીતું ઉદાહરણ જોઇએ. વર્ષો પહેલાંની વાત છે. એક રાજા ધૂની અને […]


