પીએમ મોદી ભગવાનનો અવતાર છે,તેઓ ઈચ્છે તો આજીવન સુધી બની રહે વડાપ્રધાન – યુપીના શિક્ષણમંત્રી ગુલાબ દેવી
યુપીની શિક્ષણમંત્રીએ પીએમ મોદીને ભગવાનનો અવતાર કહ્યા તેમણે કહ્યું પીએમ મોદી ઈચ્છે ત્યા સુધી પીએમ રહી શકે છે લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના લોકપ્રિય નેતા છે એટલું જ નહી તેઓ વિદેશમાં પ ણલોકપ્રિય બન્યા છે ,તેઓ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેમના કાર્યોને લઈને સતત લોકપ્રિયતા મળએવી રહ્યા છએ ત્યારે વિતેલા દિવસે ઉત્તરપ્રદેશના શિક્ષણમંત્રી ગુલાબ […]