પીએમ મોદી આવતીકાલે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે
મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું થશે અનાવરણ પીએમ મોદી આવતીકાલે પ્રતિમાનું કરશે અનાવરણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે અનાવરણ દિલ્હી:આવતીકાલે હનુમાન જયંતિ છે.હનુમાન જયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલ 2022ના રોજ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં […]


