શનિવારે પીપળાની પૂજા કરવાથી જીવનમાં આવે છે સકારાત્મક બદલાવ
શનિવારે કરો આ ઉપાય તો ખુલશે સફળતા અને ધન આગમનના દ્વાર તમામ પરેશાનીઓમાંથી મળશે મુક્તિ પીપળાને પૂજનીય વૃક્ષ માનવામાં આવે છે.ગીતામાં ભગવાન કૃષ્ણે આ વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે.એવું કહેવાય છે કે,જો પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો નારાયણ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ 33 કરોડ દેવતાઓ, પૂર્વજો વગેરેની કૃપા […]