1. Home
  2. Tag "Har Ghar Dastak Abhiyan"

કોરોના રસીકરણઃ 31મી ડિસેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન ચલાવવાનો નિર્ણય

દિલ્હીઃ કોરોના સામે ચાલી રહેલા રસીકરણને વધુ વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર અભિયાન ‘હર ઘર દસ્તક’ ચલાવવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે હર ઘર દસ્તક અભિયાન 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને 100% રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. તેનો હેતુ કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code