1. Home
  2. Tag "Har Ki Pauri Rules"

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

દેહરાદૂન, 26 જાન્યુઆરી 2026: ઉત્તરાખંડના પ્રસિદ્ધ ચારધામ પૈકીના એક એવા ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી મંદિર પરિસર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code