કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ અગાઉથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન
દિલ્હીઃ હરિદ્વારમાં કુંભ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી પડશે. સરકારી ગાઈડલાઈન અનુસાર આ વર્ષે કુંભ મેળો યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. […]


