હરિદ્વાર: મૌની અમાવસ્યા પર ધર્મનગરી ગંગા ઘાટ પર ભક્તોનો ભારે જમાવડો
આજે મૌની અમાવસ્યા ગંગા ઘાટ પર ભકતોનો જમાવડો શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે ડૂબકી આજે મૌની અમાવસ્યા છે.દેશભરની સાથે ધર્મનગરી હરિદ્વાર અને ઋષિકેશમાં શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. સવારે સાડા પાંચ વાગ્યે સ્નાનનું શુભ મૂહર્ત હતું. આ પ્રસંગે તમામ ઘાટોમાં લોકો સ્નાન કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ આ તિથી મહત્વપૂર્ણ માનવામાં […]


