1. Home
  2. Tag "haryana"

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી

નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ધુમ્મસ અને ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાન યથાવત રહેશે. હવામાન વિભાગે […]

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે-ત્રણ દિવસ […]

હરિયાણાઃ પંચકુલામાં હોટલના પાર્કિંગમાં ત્રણ લોકોની ગોળી મારી કરાતા પોલીસ તંત્ર દોડતું થયું

પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી અજ્ઞાત વ્યકક્તિઓએ ત્રણેયની ગોળીમારીને હત્યા કરી ચંદીગઢઃ હરિયાણાના પંચકુલામાં એક હોટલના પાર્કિંગમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક મહિલા સહિત ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. પિંજોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સોમબીરે જણાવ્યું કે, મૃતકોની ઓળખ દિલ્હીના રહેવાસી વિકી અને વિપિન અને […]

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, ગુરુગ્રામ મેદાન્તામાં અંતિમ શ્વાસ લીધા

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLDના વડા ઓમપ્રકાશ ચૌટાલાનું શુક્રવારે નિધન થયું છે. ગુરુગ્રામ મેદાન્તામાં બપોરે લગભગ 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મેદાન્તામાં સારવાર હેઠળ હતા. શુક્રવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને સવારે 11.35 વાગ્યે મેદાંતા સ્થિત ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા પ્રશાસને તેમના મૃત્યુની […]

કાશ્મીરથી કંધમાલ સુધી તીવ્ર ઠંડી અને બર્ફીલા પવનોને કારણે હરિયાણા, રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો

ડિસેમ્બર મહિનો પસાર થતાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના પહાડોથી લઈને મેદાનો સુધી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને શીતલહેરના કારણે લોકોની પરેશાનીઓ વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ ગંભીર કાશ્મીરમાં કોલ્ડવેવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. સોમવારે […]

હરિયાણાએ 31 માર્ચ, 2025 સુધીમાં નવા ફોજદારી કાયદાના 100% અમલીકરણની ખાતરી કરવી જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં હરિયાણામાં પોલીસ, જેલો, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, […]

ટીબીને અટકાવવા અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા માટે સઘન ઝુંબેશ શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં ટીબીને નાબૂદ કરવાની દિશામાં એક નિર્ણાયક પગલા તરીકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુખ્ય હિતધારકો સાથે મળીને 100 દિવસીય ટીબી નાબૂદી અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  જગત પ્રકાશ નડ્ડા 7 ડિસેમ્બરના રોજ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી શ્રીમતી આરતી સિંહની હાજરીમાં હરિયાણાના […]

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

નાસાએ સેટેલાઇટ ફોટો દ્વારા પંજાબ અને હરિયાણામાં ભીષણ આગની ઘટનાઓ શોધી

નવી દિલ્હીઃ અમેરિકન એજન્સી નાસાએ સેટેલાઇટ ફોટો દ્વારા પંજાબ અને હરિયાણામાં ભીષણ આગની ઘટનાઓ શોધી કાઢી છે. નોંધનીય છે કે પંજાબ અને હરિયાણામાં થાળી સળગાવવા જેવી ઘટનાઓ દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ માટે મોટાભાગે જવાબદાર છે. પરાળ સળગાવવાને રોકવાના અનેક પ્રયાસો છતાં આ વર્ષે પણ પરાળ સળગાવવાની ઘટનાઓ સામાન્ય છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું […]

હરિયાણાના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો, પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી

હરિયાણાના પાંચ શહેરોનો AQI હજુ પણ 200થી ઉપર રાળી સળગાવવાના ત્રણ કેસ નોંધાયા રાજ્યમાં અત્યાર સુધીમાં 689 સ્થળોએ પરાળી સળગાવવાના કેસ નોંધાયા નવી દિલ્હીઃ હરિયાણાના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે પરંતુ પાંચ શહેરોનો AQI હજુ પણ 200થી ઉપર છે. પરાળી સળગાવવા પર કડકતાની અસર દેખાય છે. પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code