સ્વાસ્થ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર- મેડિકલ ઓક્સિજનના નિયમિત પુરવઠાની ખાતરી કરવાનો આપ્યો આદેશ
આરોગ્યમંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો મેડિકલ ઓક્સિજનના પુરવઠાની ખારતી કરવાનો આપ્યો આદેશ દિલ્હીઃ- ચીનમાં જોવા મળતા કોરોનાનો કહેરને લઈને ભારત સરકાર પણ હવે સતર્ક બની છે. ભારત સરકારે એરપોર્ટ પર પરિક્ષણ જેવા પ્રોટોકોલ ફરી ઘીરે ઘીરે શરુ કર્યા છે ત્યારે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાનો સામનો કરવા માટે મેડિકલ ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા […]